Browsing: rajkot

વડોદરા,જામનગર અને ભાવનગર સહિત રાજયની તમામ મહાપાલિકાઓને શિક્ષણ ઉપકર પેટે વસુલેલી રકમના ૭૫ ટકા રકમની ફાળવણી કરાઈ: ભંડેરી ગુજરાત મ્યુનિ.ફાયનાન્સ બોર્ડ દ્વારા રાજકોટ સહિત રાજયની તમામ…

લો-કમિશને માત્ર ભલામણ કરી છે તેનો અમલ નથી કર્યો: સભ્ય અજયભાઈ સુપ્રિમ કોર્ટનાં આદેશ બાદ એડવોકેટ એકટમાં લો કમિશન દ્વારા કરવામાં આવેલી ભલામણનો જો અમલ કરવામાં…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીસીડીસીમાંથી કોમ્પિટીટીવ એકઝામના પાઠ ભણી અસંખ્ય વિદ્યાર્થીઓને આકાશે આંબતી સફળતા મેળવી: સરકારે પણ સીસીડીસીની કામગીરીની નોંધ લીધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૨૯ ભવન આવેલ છે. સીસીડીસી…

ટેકનોલોજીની દ્રષ્ટિએ ડેન્ટલચેરની સ્પીડ વધુ: ડો. જાગૃતિબેન રાજયગુરુ સૌરાષ્ટ્રમાં આરોગ્ય ક્ષેત્રે હબ સમાન રાજકોટની પંડીત દીનદયાળ ઉપાધ્યાય સિવીલ હોસ્પિટલમાં રોજબરોજનાં હજારો ગરીબ દર્દીઓ સારવાર માટે આવે…

આજના યુગમાં બાળકોનું ભવિષ્ય તેમના શારીરિક અને માનસિક વિકાસ ઉપર સંપૂર્ણ આધાર રાખે છે. સ્પર્ધાત્મક યુગમાં સફળતા મેળવવા મલ્ટી ટાસ્કીંગમાં પારંગત થવુ જ‚રી બની જાય છે.…

ઐતિહાસિક ૧૯ હજારથી વધુ સભ્યો સરગમ સાથે જોડાયા: એપ્રિલ અને મે માસમાં સભ્યો માટે નાટય શો, પ્રવાસ, પિકનીક, સમર ટ્રેનિંગ કલાસ, મ્યુઝીકલ નાઈટ સહિતના કાર્યક્રમોની જાહેરાત…

બાળકીના મોતથી રણછોડનગરનાં પરપ્રાંતીય પરિવારમાં અરેરાટી:આરોગ્ય તંત્રમાં દોડધામ સ્વાઈનફલુ અને અન્ય રોગચાળાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ધોમધખતા તાપને લીધે તાવ અને ઝાળા ઉલ્ટીનાં કેસમાં વધારો…

નમ્રમુનિ મ.સા.ના સાનિઘ્યમાં ઉજવાતું આયંબિલ ઓળી પર્વ પ્રભુના ધર્મની પ્રભાવના કરીને હજારો ભાવિકોને સત્યની દિશા તરફ દોરી જઇ રહેલા રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિઘ્યે વર્ધમાન સ્થા.…

સીસીડીસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપક્રમે સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના માર્ગદર્શક પાઠશાળામાં ૩૦૦ વિદ્યાર્થીઓ જોડાયા: તજજ્ઞ પ્રફુલ્લભાઇ ગઢવીએ આપ્યું માર્ગદર્શન સીસીસી યુજીસી અને સીસીડીસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં…

પ્રથમ દિવસે જ બે હજારથી વધારે તપસ્વીઓએ આયંબિલ તપની આરાધના કરી રાજકોટ ના સનકવાસી જૈન સમાજ માં વિવિધ સંઘોમાં આયંબિલ ઓળીના પ્રમ દિવસે બે હજારી વધારે…