Browsing: ramkatha

ભારતીય સંસ્કૃતિના જતન માટે પ્રાકૃતિક કૃષિ ઝેરમુકત કરવા સંદેશો આપતા કેન્દ્રીય મંત્રી રૂપાલા કલાપીનગર લાઠીમાં મોરારીબાપુની રામકથાની ભવ્ય પોથીયાત્રા મુખ્ય રાજ માર્ગ ઉપર અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં…

રામકથા વિશ્વાસથી વિશ્રામ સુધીની  યાત્રા છે મેવાડી કથાનું સમાપન થયું આગામી 907મી કથા માનસ ગીતા 19 નવેમ્બરથી કુરૂક્ષેત્રથી આરંભાશે આ બીજમંત્રનાં માધ્યમથી વિશ્વની સૌથી ઊંચી શિવ…

પરમ પૂજ્ય મોરારી બાપૂની 866મી રામકથા ભારતના પાડોશી દેશ નેપાળમાં 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન યોજાશે. તપ, સાધના અને પ્રાર્થનાના પર્વ નવરાત્રી અને વિજયાદશમીના શુભ દિવસોમાં…

8 ઓગષ્ટ સુધી ચાલનાર કથામાં સિમિત શ્રોતાઓને આવવાની મંજૂરી માં નર્મદાના ઉદગમ સ્થળ અમરકંટકમાં 31 જુલાઇથી 8 ઓગસ્ટ,સુધી પૂજ્ય મોરારી બાપૂની 863મીં રામકથા યોજાશે. કોરોના મહામારીમાં…

મધ્ય પ્રદેશમાં મંદાકિની નદીના કિનારે વસેલું ચિત્રકૂટ ભારતના સૌથી પ્રાચીન તીર્થસ્થાનો પૈકીનું એક છે. ચારેય બાજુથી વિંધ્યાચલ પર્વતમાળાઓ અને જંગલોથી ઘેરાયુલા ચિત્રકૂટને રહસ્યપૂર્ણ પર્વતીય ક્ષેત્ર કહેવામાં…

મોરારીબાપુ માટે રામમંદિર કરતા પણ માનવ મંદિર અને મનુષ્ય દેવો ભવ:નું વધુ મહત્વ: કોરોનાના પગલે કથા મુલતવી રખાઈ: હવે ૧લી એપ્રિલથી રામકથા શરૂ થશે દાનની વ્યાખ્યા…

નિરાપરાધીને અપરાધીને ઘોષિત કરવોએ અપરાધ છે : જામનગરમાં મોરારીબાપુની માનસ ક્ષમા રામ કથામાં હજારો ભાવિકોઓએ શ્રવણ-મનન જામનગરમાં ચાલી રહેલ માનસ ક્ષમા રામકથાના આઠમા દિવસે રાઉંમરસમાં ડૂબકી…

કમાણીનો ૧૦મો ભાગ પરમાર્થે વાપરવા પૂ. બાપુની હાંકલ જામનગરમાં ચાલી રહેલી માનસ ક્ષમા રામકથાના ચોથા દિવસે ક્ષમા ઉપર વિસ્તૃત વર્ણન કર્યું જામનગરમાં ચાલી રહેલી માનસ ક્ષમા…

આયોજકો દ્વારા મોટી સંખ્યામાં શહેરીજનો કથાનું રસપાન કરી શકે તે માટે કરાઇ સુચારૂ વ્યવસ્થા: ભોજન માટે ૧૭થી વધુ રસોયાઓ તૈયાર કરશે સ્વાદિષ્ટ ભોજન: જાયન્ટ એલ.ઇ.ડી. સ્ક્રિન…