RamLalla

ગરમીથી માત્ર મનુષ્ય જ નહીં ભગવાન પણ છે પરેશાન..! ઉનાળા દરમિયાન ભગવાનની દિનચર્યા અને ભોજનમાં આ ફેરફાર કરવામાં આવ્યા છે. ઉનાળાની ગરમી ચારે તરફ છે. આ…

આજે દેશભરમાં રામ નવમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. હિન્દુ ધર્મમાં રામ નવમીનું ખૂબ મહત્વ છે. માન્યતાઓ અનુસાર ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ…

રામ નવમીના ખાસ અવસરે અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામના મસ્તક પર સૂર્ય તિલક લગાવવામાં આવતા અદભુત નજારો જોવા મળ્યો હતો. આ અલૌકિક નજારો ભક્તિથી અભિભૂત…

રામ નવમીના દિવસે ભગવાન રામના મંત્રોનો જાપ કરવો પણ લાભકારી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં રામનું નામ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. Dharmik News : આજે…

વિધાનસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, દંડક અને નાયબ દંડક પણ અયોધ્યા યાત્રામાં થયા સામેલ અયોધ્યામાં ગત 22મી  જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રામ મંદિરની બાલક રામની મૂતિની…

અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિરમાં રામલલાના અભિષેક સમારોહ પહેલા રામલલાના દર્શનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો હતો, જેમાં બપોરે 1:30થી 3:30 વાગ્યા સુધી…

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન શુક્રવારે અયોધ્યા પહોંચ્યા હતા અને ભગવાન રામલલાના દર્શન કર્યા હતા. મંદિરના મુખ્ય પૂજારીએ તેમને આશીર્વાદ આપ્યા. મેગાસ્ટાર અભિતાભ બચ્ચન અયોધ્યામાં બનેલા રામ મંદિરના…

નેશનલ ન્યૂઝ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના માર્ગદર્શન હેઠળ અયોધ્યા પહોંચતા રામ ભક્તો માટે વ્યવસ્થા ગોઠવવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. અયોધ્યા રામમંદિરમાં છ દિવસમાં લગભગ…

રામભકતોની 500 વર્ષની લાંબી આતુરતાનો અંત આવ્યો છે. અયોઘ્યામાં રામજન્મ ભૂમિ પર જ ભગવાન શ્રીરામ લલ્લાના ભવ્યાતિ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાાન નરેન્દ્રભાઇ મોદી…

અયોધ્યામાં ગઈકાલે રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ભવ્યરીતે યોજાયા બાદ આજે રમલલાના દર્શન કરવામાં માટે દેશભરમાંથી રામ ભક્તો અયોધ્યામાં પહોંચી રહ્યા છે. ગઈકાલે ફક્ત આમંત્રિત મહેમાનોને જ…