Browsing: Rangilu Rajkot

ઠાકોર સાહેબ મહેરાણજી બીજાએ ઇસ ૧૭૨૦માં માસુમખાન સામેના યુધ્ધમાં વિરગતિ પામ્યા અને રાજકોટનું નામ માસુમાબાદ પણ થયું: રણમલજી પહેલાએ અને એમના ભાઇઓએ ઇ.સ.૧૭૩૨માં માસુમખાનને માર્યો રાજકોટનું…

રાજકોટ નગર આજી નદીના કાંઠે ઈ.સ ૧૬૧૦ સાલમાં વસ્યું. એ સમયના ઠાકોર વિભાજીએ આ શહેરની સ્થાપના કરી. ૨૮૨ માઈલ અને ૬૪ ગામો  ધરાવતું રાજ્ય હતું. ૧૭૨૦…