Browsing: ReserveBankofINDIA

આજે 7મીએ બેંકમાં રૂ. 2000ની નોટ જમા કરવાનો અથવા બીજી નોટ સાથે બદલવાનો છેલ્લો દિવસ છે.  આ પહેલા શુક્રવારે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે…

ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 4થી 6 ઓક્ટોબર મોનિટરી પોલીસીની બેઠક યોજવાની છે. જેમા વ્યાજ વધારવા બાબતે નિર્ણય લેવામાં આવશે. જો કે માહિતી પ્રમાણે આ વખતે…

આરબીઆઈએ જાણીજોઈને લોનમાં ડિફોલ્ટ કરનારાઓ અંગેના નિયમોમાં વ્યાપક ફેરફારોની દરખાસ્ત કરી છે.  જેમાં જાણીજોઈને લોન ન ભરનારા (ડિફોલ્ટર)ની વ્યાખ્યા પણ નક્કી કરવામાં આવી છે.  આ કેટેગરીમાં…

વર્ષ 2018માં આ ઘટના બની હોવાનો પૂર્વ ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યનો દાવો: સરકારને નાણાની જરૂર હોય પણ અર્થતંત્રની સલામતી માટે રિઝર્વ બેંકે સરકારની સૂચના પ્રત્યે અસહમતી…

છૂટક ફુગાવો જે જુલાઈમાં 7.4 ટકા હતો તે ઓગસ્ટમાં ઘટીને 6.8 ટકાએ પહોંચ્યો, સરકારના પ્રયાસો સફળ રહ્યા પણ હજુ ફુગાવાને ઘટાડવો જરૂરી ખાદ્ય ફુગાવો જુલાઈમાં 11.5…

લોનધારકોને રાહત આપવા રિઝર્વ બેંકે લોનના વ્યાજદર અને લોન ઇએમઆઇ બાઉન્સ થવા મામલે નવી ગાઇડલાઇન જાહેર કરી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લોન ધારકોને મોટી રાહત આપતા…

કાલથી ત્રણ દિવસ મોનોટરી પોલિસીની બેઠક, 10મીએ ગવર્નર વ્યાજના દર અંગે કરશે સત્તાવાર જાહેરાત આવતીકાલથી ત્રણ દિવસ રિઝર્વ બેંકની મોનોટરી પોલિસીની બેઠક શરૂ થવાની છે. આ…

ભારતમાં બેંક નિષ્ફળતાઓને આરબીઆઇએ સક્રિય રીતે સંચાલિત કરી: કોમર્શિયલ બેંકની નિષ્ફળતાને કારણે કોઈપણ થાપણદારે હજુ સુધી કોઈ નાણાં ગુમાવ્યા નથી! વૈશ્વિક બેંકિંગ સિસ્ટમમાં જોખમમાં છે. યુએસ…

કુલ 16 બેન્કોમાંથી રૂ. 14 લાખની જાલી નોટ કબ્જે કરતી એસઓજી, તપાસનો ધમધમાટ જાલી નોટનું દુષણ દિન પ્રતિદિન વધી રહ્યું હોય, તેવામાં અમદાવાદમાં વિવિધ બેન્કોમાંથી 3574…

દુનિયા કી ઐસી કી તૈસી બેંકિંગ સેક્ટરની સ્થિતિ ખૂબ જ મજબૂત, કૃષિ ઉત્પાદનમાં વધારો,  ફુગાવો પણ ઘટવા તરફ, એટલે જ વ્યાજદર વધારવાની જરૂર ન પડી :…