Browsing: sansad

રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થા દ્વારા દુધઈમાં પૂન:વસનના નામે સરકારી જમીન હડપ કરી લેવાનો કોંગ્રેસનો આક્ષેપ દિલ્હીના  ભાજપના સાંસદની સંસ્થા રાષ્ટ્રીય  સ્વાભિમાન  સંસ્થા દ્વારા  કચ્છમાં  ભૂકંપગ્રસ્ત  દુધઈ ગામે…

પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શકિતસિંહ ગોહિલ સહિતના અગ્રણીઓ નવા પ્રભારીને આવકાર્યા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મળેલી કારમી હારના કારણે ડો. રઘુ શર્માએ પ્રભારી પદેથી રાજીનામું આપી દીધું હતુ.…

અંગ્રેજ સમયનો ‘રાજદ્રોહ’ ગયો, હવે ‘દેશદ્રોહ’માં કડક સજા થશે સીઆરપીસી, આઇપીસી એવીડન્સ એકટની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય બીલ-2023 કાયદો…

વડાપ્રધાન મોદીએ 2 કલાક 12 મિનિટનું સંબોધન કર્યું, અર્થતંત્ર અને આતંકવાદ બન્ને મુદ્દે તેજાબી વક્તવ્ય લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવની ચર્ચાના અંતિમ દિવસે મોદી મંત્ર-1 અને મોદી મંત્ર-2ના…

અમદાવાદમાં સૌથી વધુ આધાર ધરાવતા લોકો : દેશમાં 130.20 કરોડ લોકો પાસે આધાર હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતના સાંસદ વિનોદ ચાવડાએ પ્રશ્ન પૂછ્યો…

દેશનું કોલતંત્ર મજબૂત થવાનું છે અને અમે તો પાકેપએ મજબૂત થવાના છીએ એ વિશ્વાસ સાથે આવનારી 2024ની લોકસબની ચૂંટણી વિષે અને દેશની વિશ્વકક્ષાએ આર્થિક મજબૂતી વિશે…

“કાળા ટીકાના રૂપમાં આવીને અમંગળને દૂર કરવાની ભૂમિકા ભજવી છે વિપક્ષે” અવિશ્વાસ પ્રસ્તાવ એ અમારી સરકારનો ફ્લોર ટેસ્ટ નથી પરંતુ વિપક્ષની સરકારનો જ ફ્લોર ટેસ્ટ છે.…

ત્રણ દિવસ બાદ જ એસેમ્બલીનો કાર્યકાળ પૂરો થવાનો હતો, વડાપ્રધાન શરીફની સલાહ ઉપર રાષ્ટ્રપતિએ સંસદ ભંગ કરતા હવે ચૂંટણી યોજવા માટે બે મહિનાની બદલે ત્રણ મહિનાનો…

મણિપુર મુદ્દે વડાપ્રધાનના સંબોધન ઉપર દેશભરની મીટ : અવિશ્વાસના પ્રસ્તાવ બદલ આજે જ મતદાન થવાની શકયતા અવિશ્વાસના પ્રસ્તાવની ચર્ચા માટે જે ત્રણ દિવસ ફાળવવામાં આવ્યા હતા.…

કોઈને દેવું માફ કરવામાં નહીં પરંતુ કોઈને દેવું લેવું જ ન પડે એમાં માનીએ છીએ આઝાદી બાદ જનતાને કોઈ પર વિશ્વાસ છે તો એ મોદીજી છે.…