- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ
Browsing: saurashtra news
ખ્યાતનામ કલાકાર ફિરોઝ ઈરાનીએ ‘અબતક’ સો મુલાકાત દરમિયાન ફિલ્મ અંગે આપી માહિતી બે પેઢીઓ એટલે કે બાપ દિકરા વચ્ચે વિચારોમાં રહેલી ભિન્નતાને ખૂબજ આગવી અને મનોરંજક…
શહેરની તમામ સરકારી ઈમારતોને કરાશે ઝગમગાટ: તા.૧૫ જાન્યુઆરીથી કરોડો રૂપિયાનાં કામોનાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે: ઉજવણીની તૈયારી સંદર્ભે ૧૬ જેટલી સમિતિઓની રચના કરતા જિલ્લા કલેકટર રેમ્યા…
સરકારી કચેરીની વેબ સાઇટ પરથી વકીલે કર્યુ સંશોધન મોટર વ્હીકલ એકટના નવા નિયમોનો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે. અને નવા કાયદાની ઝપટે ચડેલા લોકો દંડ…
કોટડાસાંગાણી, લોધીકા અને રાજકોટ તાલુકામાં નવા હોદેદારોની વરણી લટકી ભાજપ દ્વારા સમગ્ર રાજયમાં સંગઠનનાં હોદેદારોની નિમણુકની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ગઈકાલે રાજકોટ જિલ્લાનાં…
સામાજિક ઉત્તરદાયિત્વના સંસ્કાર માટે જરૂરી કદમ : ત્યાગ સ્વામી ‘સ્વચ્છતા એ જ સેવા’ અંતર્ગત ‘પ્લાસ્ટિક કચરા મુક્ત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે આત્મીય યુનિવર્સિટીએ મહત્વનું કદમ…
બાલભવન ખાતે બાલ મેળાનો શુભારંભ કરાવતા કલેકટર બાળકોને શિક્ષણની સાથે ઇતર પ્રવૃતિમાં રસ દાખવી આગળ વધવાની શુભેચ્છા આજે બાળદીન નિમિતે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને આપી હતી.…
શહેરની વિવિધ શાળાઓ-આંગણવાડી તેમજ બાલભવનમાં બાલદિનની ઉજવણી દેશના પ્રથમ વડાપ્રધાન પંડીત જવાહરલાલ નહેરુની જન્મજયંતિને બાલદીન તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે. પંડીત જવાહરલાલ નહેરુને બાળકો ખુબ જ…
સેમ-૩ અને સેમ-૫નાં ૭૧ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ બીજા તબકકામાં પરીક્ષા આપશે બી.એ., બી.કોમ., બી.સી.એ., બીએસ.સી. આઇટી, એમ.સી.એ, એમ.એસ.સી. આઇટી,સહિતની પરિક્ષાઓ લેવાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીજા તબકકાની…
સાંપ્રત સમસ્યાઓ, ઈન્ડસ્ટ્રીઝની મુશ્કેલીઓ, રોજગારી, લેબર લોઝ સહિતના મુદે ગહન ચર્ચા કરી ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી સંતોષકુમાર ગંગવાર કે જેઓ ભારત સરકારમાં સ્વતંત્ર હવાલો…
જે કેદીઓની ચાલ ચલગત સારી હોય, પ૦ ટકાથી વધુ સજા ભોગવી ચૂકયા હોય તેમજ ભરોસામંદ હોય તેઓને આમાં જોડવામાં આવે છે સોમનાથ કાર્તિક પુર્ણિમા મેળા રસિકોને…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.