scholarship

પરિણામ તૈયાર થાય બાદ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રવિવારના રોજ પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં…

કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં 7.12 લાખ, મેરિટ સ્કોલરશીપમાં 6.02 લાખ વિદ્યાર્થી હાજર રહ્યા રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ સ્કૂલ્સ, રક્ષાશક્તિ સ્કૂલ્સ, મોડેલ સ્કૂલ્સમાં ધોરણ-6માં પ્રવેશ માટે અને…

આ વર્ષ માટે સ્કોલરશીપ મેળવવા વિદ્યાર્થીઓ 9મી સુધી ઓનલાઈન અરજી કરી શકશે ગુજરાત ન્યુઝ તેજસ્વી વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે સરકારી/ગ્રાન્ટેડ અથવા નિયત સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં…

વર્ષ 2023 માટે લઘુમતી બાબતોના મંત્રાલયની લઘુમતી શિષ્યવૃત્તિ યોજના માટે અરજીઓ મંગાવવામાં આવી હતી.  રાજ્યો દ્વારા 25.5 લાખ અરજદારોની ચકાસણી કરવામાં આવી હતી.  તેની તપાસ કરવામાં…

વિદ્યાર્થીઓને રૂ।. 2 લાખ સુધીનું અનુદાન મળશે રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી અંડરગ્રેજ્યુએટ અભ્યાસના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે 5,000 શિષ્યવૃત્તિઓ આપશે . અરજી કરવાના સમયગાળાનો પ્રારંભ થઇ ગયો …

 સૌથી મોટી ટેલેન્ટ હન્ટ એક્ઝામ એન્થે 2023ની જાહેરાત: ધોરણ 7થી 12ના વિદ્યાર્થીઓ માટે આકાશ ઈન્સ્ટિટ્યુટ નેશનલ સ્કોલરશિપ એક્ઝામ ‘એન્થે’ 7-15 ઓક્ટોબર, 2023 દરમિયાન ઓનલાઈન અને ઓફલાઈન…

સમાજ કલ્યાણ ખાતામાંથી 195 વિદ્યાર્થીઓની સ્કોલરશીપનાં રૂા.39 લાખ હજમ કરી ગયા: બંને આરોપી સાત દિવસના રિમાન્ડ પર: મુખ્ય સુત્રધારની શોધખોળ સુરેન્દ્રનગર જિલ્લામાં છેતરપિંડી તેમજ સરકારી ગ્રાન્ટનો…

3.97 લાખ વિદ્યાર્થીઓમાંથી માત્ર 2.03 લાખ વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપવા આવ્યા: ડાંગ જિલ્લામાં સૌથી ઓછા અને સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ પરીક્ષાર્થીઓ હાજર રહ્યા રાજયના ધો. 8…

જ્ઞાન સેતુ પ્રોજેક્ટ રદ્ કરી તેજસ્વી વિદ્યાર્થીઓ માટે જંગી સ્કોલરશીપની નવી યોજનાઓ જાહેર કરવામાં આવી: અનુદાનિત અને સરકારી શાળાઓને સરકાર વિદ્યાર્થીદીઠ રૂ.2 થી 5 હજાર આપશે…

જ્ઞાનસેતુ સ્કુલ શરૂ કરવાના બદલે હવે સ્કોલરશીપ આપવાની સરકારની તૈયારી રાજ્ય સરકાર દ્વારા તેજસ્વી તારલાઓ માટે રાજ્યભરમાં 400થી વધુ જ્ઞાનસેતુ સ્કુલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી…