Browsing: schools

કોરોનાના કપરા સમયમાં જે વિદ્યાર્થીઓએ પોતાના મા-બાપ ગુમાવ્યા છે તેવા અનાથ બાળકોની વ્હારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ મહદે આવ્યું છે. રાજકોટ જીલ્લાના આવા બાળકોને સ્વનિર્ભર શાળા…

કોરોનાના કારણે રાજય સરકારે ધો.10 ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ જામનગરમાં મંજૂર વર્ગો સામે વિધાર્થીઓની ઓછી સંખ્યાથી ધો.11 ના ફકત 10 નવા…

કોરોના મહામારીના પગલે રાજ્યભરમાં ધો.10-12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ધો.10ના વિદ્યાર્થીઓને બે ભાગમાં માર્કસ આપવામાં આવશે જેમાં પહેલા 20 માર્કસ શાળાકીય મુલ્યાંકનના આધારે જ્યારે…

હવે ફાયર એનઓસીમાંથી સ્કૂલોને બાઇજ્જત બરી કરી દેવામાં આવી છે. રાજ્યમાં મોટાભાગની સ્કૂલો 30 ફૂટ સુધીની ઉંચાઇ ધરાવે છે. એટલે આ સ્કૂલોને ફરજીયાત ફાયર એનઓસીમાંથી મુક્તી…

2 વર્ષ દરમિયાન રિટાયાર્ડ થયેલ અને મૃત્યુ પામેલ આચાર્યોની સંખ્યા ખૂબ વધુ  હોય મોટી સંખ્યામાં જગ્યા હાલ ખાલી રાજ્યમાં અનેક ગ્રાન્ટેડ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો…

સ્મશાન વૈરાગ્યનો શબ્દ જો કે, રોજિંદા ભાષાકીય વપરાશમાં ખૂબ ઓછો ઉપયોગમાં આવે છે. સ્મશાન વૈરાગ્ય એક એવી ભાવના છે કે જે એકદમ તીવ્રતાથી ઊભી થઈ જાય…

કોરોનાના આગમન માર્ચ મહિનાથી જ બંધ થઈ ગયેલા શાળાઓના દરવાજા, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ઘેર બેસીને કંટાળી ગયા છે ત્યારે અનલોક-૫ના માહોલમાં હજુ શિક્ષણકાર્ય શરૂ થાય…

ધો.૩ થી ૮નાં ભાષા અને ગણિતનાં પ્રશ્ર્નપત્રો જીએસએચએસબીની વેબસાઈટ પરથી જોઈ શકાશે કોવિડ-૧૯ની મહામારી દરમિયાન શાળાઓ બંધ હોવા છતાં શિક્ષણ ચાલુ રહે તે માટે રાજય સરકારનાં…

રાજયભરની તમામ સ્વનિર્ભર શાળાઓનું ઓનલાઈન શિક્ષણકાર્ય શરૂ વાલી અને શિક્ષક વિદ્યાર્થીનાં ઈસ્ટમિત્ર છે તેમની ફરજ છે કે વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે અને શિક્ષણ કાર્ય ચાલુ રહે…

‘ગરીબી-નાબુદી’ની સમસ્યા અત્યાર સુધી આપણા દેશની સામે બહુ મોટો પડકાર છે. બીજો એટલો જ મોટો પડકાર રહ્યો છે ધર્મને નામે અઢળક ધન ખર્ચાય છે આપણા દેશની…