Browsing: schools

શિક્ષણનું કથળતું સ્તર, શિક્ષકો પર અન્ય કામગીરીનું ભારણ કે અન્ય કારણ જવાબદાર ? જામનગરમાં 5 વર્ષમાં સરકારી શાળામાં ધો.1 માં પ્રવેશમાં વિધાર્થીઓની સંખ્યામાં 44 ટકાનો ઘટાડો…

સ્કૂલના વર્ગોની સાફસફાઈ માટે પણ સૂચના આપવામાં આવી: ઓનલાઈન વર્ગો પણ ચાલુ જ રહેશે ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ કેસમાં ઘટાડો થતાં જ શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ…

સંગીત-ચિત્ર-રમત ગમત જેવી વિવિધ પ્રવૃતિ વિદ્યાર્થીઓના વિવિધ કૌશલ્યો ખીલવે છે, પુસ્તકિયા જ્ઞાન ઉપરાંત સહઅભ્યાસિક ઇત્તર પ્રવૃતિ જ તેનું શ્રેષ્ઠ ઘડતર કરે છે શાળા પ્રવેશથી જ છાત્રોને…

ગત વર્ષે માર્ચ-2020થી શરૂ થયેલ કોરોના મહામારી આજે પણ આપણી આસપાસ જ છે તે સૌએ ભૂલવું ન જોઇએ: તહેવાર પ્રિય પ્રજા તમો સાવચેતી રાખજોને બીજાને પણ…

અહીં કંઠય અને વાદ્યસંગીત, કથ્થક અને ભરત નાટયમની પદવી પરીક્ષા સુધીના અભ્યાસક્રમો ચાલી રહ્યા છે રાષ્ટ્રીયશાળાની સ્થાપના સને-1921માં થઈ હતી. રાષ્ટ્રીયશાળા એક ઐતિહાસિક સંસ્થા છે અને…

કોરોના સંક્રમણ અટકાવવા લાંબા સમયથી બંધ રહેલું શિક્ષણકાર્ય માત્ર શિક્ષણને અસર કરતા નથી બન્યો તેનથી વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ પણ ખોરંભે પડી ગઈ છે હવે જો વધુ…

નિમણુંક હુકમો બાદ શિક્ષકોને સાત દિવસમાં શાળમાં હાજર કરવાની સંચાલકોને સૂચના રાજયની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2936 શિક્ષક સહાયકોની એકસાથે નિમણૂંક કરવામાં આવી હતી. ત્યાં વળી ફરી…

ઓગષ્ટના પ્રારંભે ધો.6થી 8ના વર્ગો અને 15 ઓગષ્ટ બાદ ધો.1 થી 5ની સ્કૂલો શરૂ થાય તેવી પૂરી શકયતા: રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યા સ્પષ્ટ સંકેતો:…

વરસાદને કારણે વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી કોરોના વાયરસની મહામારીનું સંક્રમણ ઘટતા જ ગુજરાત સરકારે આપેલી બહાલીના પગલે આજથી માઘ્યમિક ઉચ્ચતર માઘ્યમિક શાળાઓ અનલોક થતા ધો.9…

શાળા ઓફલાઈન શરૂ થતાંની સાથે જ ફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે ત્યારે વાલીઓ દ્વારા ફરી વખત ફીમાં 25 ટકા માફીની માંગ કરવામાં આવી છે. તો બીજી…