Browsing: shani jayanti

તા.૧૯ મે ૨૦૨૩ શુક્રવાર ના રોજ ભાવુકા અમાસ અને શનિ જયંતિ આવી રહ્યા છે. ન્યાયની રાશિ તુલામાં શનિદેવ ઉચ્ચના થાય છે. મહેનતની રાશિ મકરમાં અને કુંભમાં…

શનીદેવ ઉપાસનાનો શુભ દિવસ એટલે શની જયંતિ…વૈશાખ વદ અમાસ ને શુક્રવાર તા. ૧૯-૫-૨૩નાં દિવસે શની જયંતિ છે. જ્યોતિષ આચાર્ય રાજદીપ જોશીના જણાવ્યા પ્રમાણે આ વખતે શુક્રવારે…

શનિ જયંતિ દર વર્ષે જેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન શિવની કૃપાથી શનિદેવ મહારાજને ન્યાયના દેવતાનો અધિકાર મળ્યો છે. શનિના પ્રકોપથી વેપારમાં…

વૈશાખ વદ અમાસની ઉજવણી શનિ જયંતી તરીકે કરવામાં આવે છે. આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શનિ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. શનિ મંદિરોમાં સવારથી ભાવિકો ઉમટી…

આ વર્ષે ગુરૂવાર અને શનિજયંતીનો શુભ સંગમ થશે. જયોતિષમાં કહેવાય છે કે ગુરૂ એટલે જીવ અને શનિ એટલે શિવ. એટલે કે શનીમાં ધાર્મીકતા આવે છે અને…

Handler

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શનિ જયંતિની ભક્તિભાવ સો ઉજવણી: તેલ, અડદ, તલના અભિષેક સો શનિ દેવની આરાધના વૈશાખ વદ અમાસની ઉજવણી શનિ જયંતી તરીકે કરવામાં આવે…