Browsing: SomnathMahadev

મહાશિવરાત્રિના પાવન દિને એક લાખથી વધુ શિવભકતો દેવાધિદેવના દર્શન કરી બન્યાં પાવન: 2161 રૂદ્રાભિષેક દ્વાદશ જ્યોતિર્લિંગોમાં સર્વપ્રથમ દેવોના દેવ મહાદેવ સોમનાથ દાદાને શીશ નમાવી શિવરાત્રી પર…

સોમનાથ મહાદેવની પાવનકારી નગરી પ્રભાસ-પાટણ અને પંથકના સીમ શેઢા વાડીઓએ લાલ ચટક કેસરી આગ જ્વાળા કલરના કેસુડાઓનું ક્યારથીયે આગમન થઇ ચુકેલ છે. કેટલાક દેવ મંદિરોમાં તો…

સુત્રાપાડા પવિત્ર શ્રવણમાસની શરૂઆત થયી ચૂકી છે ત્યારે વિવિધ અવસર ઉજવવામાં આવે તેવા સમયે ભગવાન શિવની પુજા અને ભક્તિમાં લોકો લીન થયા છે. આ અવસરને વધુ…

ટંકારાથી વૃધ્ધ ચાલીને સોમનાથ પહોંચે તે પહેલા પરલોક પહોંચ્યા ગોંડલ સરકારી હોસ્પિટલમાં પોલીસ ચોકીમાંથી વૃદ્ધ બેહોશ હાલતમાં મળી આવતાં ડોકટરે મૃત જાહેર કર્યા છે.ગોંડલ સરકારી હોસ્પિટલના…

પ્રથમ જયોતિલિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભાવિકો ઉમટયા પવિત્ર પાવનકારી શ્રાવણ માસના બીજા સોમવારે આજે શિવાલયોમાં શિવભકિતનો રંગ ઘુંટાયો હતો. પ્રથમ જયોતિલીંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશભરમાંથી શિવભકતો…

પાલખી યાત્રામાં પણ હજારો શિવભકતો હોંશભેર જોડાયા દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભક્તોનો મહાસાગર ઉમટયો હતો. વેહલી સવારથી જ ભાવિકોનો પ્રવાહ અવિરત પણે…

પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશભરના ભાવિકો ઉમટ્યા: હકડેઠઠ માનવ મેદની શિવાલયોમાં સવારથી શિવભક્તોની ભીડ: હર હર મહાદેવ….બમ બમ ભોલેના ગગનભેદી નાદ ભોળાનાથને અતિપ્રિય એવા પવિત્ર…

આજ થી લઈને 15 સપ્ટેમ્બર સુધી 21 રૂ. ન્યોછાવર કરી ભકતો ઘરેબેઠા નોંધાવી શકશે સોમનાથ મહાદેવની બિલ્વપુજા અધિક શ્રાવણ અને શ્રાવણ માસમાં શ્રી સોમનાથ મહાદેવને લાખો…

અમરેલી અને ગીર સોમનાથ જિલ્લા સિવાય  સૌરાષ્ટ્રના  મોટાભાગના  જિલ્લાઓમાં સતત ચોથા દિવસે શૈક્ષણીક કાર્ય બંધ ભારે વરસાદ અને  પવનનાકારણે  આજે સતત ચોથા દિવસે સૌરાષ્ટ્રના  અમરેલીઅને ગીર…

વૈશાખ સુદ 14 નૃસિંહ જયંતિ વૈશાખ સુદ 14 એટલે ભગવાન વિષ્ણુના ચોથા અવતાર  મનાતા નૃસિંહ ભગવાનની જયંતિ. સોમનાથ-પ્રભાસ-પાટણમાં હિરણ નદીના તટે  ગોલોકધામ પછી પ્રાચીન  વરસો જુનું…