Browsing: Statue

કહેવત છે કે કલા વેચાતી મળતી નથી..એવો જ એક દસ વર્ષના બાળકે પોતાની કોઠાસૂઝથી એક નવા વિચાર સાથે ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવ્યા છે. ઉના શહેરમાં રહેતા…

મૂર્તિકારો 50 ટકા કામ બીબાથી અને 50 ટકા કામ હાથથી કરે છે શહેરમાં માટીની ગણપતિજી ની મૂર્તિ વિભાપરનો સફેદ બુટવો, મોરબીની લાલ માટી અને કાળી માટીના…

108 સ્પર્ધક બહેનો એ ભાગ લીધો વિજેતા બહેનોને ઇનામ અને સર્ટીફીકેટ આપવામાં આવ્યા શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્યના માર્ગદર્શન…

પ્રતિમા-પરિસરની સ્વચ્છની જાળવણી કરાશે: મહાત્મા ગાંધીજીને ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર એસ.એન.તિવારી સહિતના મહાનુભાવોએ પાઠવી  આદરાંજલિ ગુજરાત એન.સી.સી બટાલિયન, રાજકોટ દ્વારા સામાજિક જાગૃતિ, સ્વચ્છતા સહિતની  વિવિધ પ્રવૃત્તિના ભાગરૂપે…

દશામાઁની મૂર્તિઓના ભાવમાં 10 % જેટલો વધારો: રૂ.251થી માંડી 6000 સુધીની મૂર્તિઓનું વેંચાણ: પૂજાપો,માતાજીની ચુંદડી,શ્રીફળ,પ્રસાદની માંગ વધી કોરોનાની ત્રીજી લહેર નરમ પડતા શ્રાવણ માસ દરમ્યાન તહેવારોની…

બિલખા ખાતે તાજેતરમાં કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાની ઉ5સ્થિતિમાંગોપાલનંદજી બાપુની પ્રતિમાની અનાવરણ વિધી કરવામાં આવી હતી. આ પ્રસઁગે સાંસદ રાજેશભાઇ ચુડાસમા, જીલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ પણ…