Browsing: Statue

અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં ભગવાન શ્રીરામની મૂર્તિનો ગઈકાલે વાજતે ગાજતે ગર્ભગૃહમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. હવે 22મીએ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થયે…

યાત્રાધામ દ્વારકામાં આવેલ સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં આસપાસની ગીચતા અને સતત વધતા જતા દર્શનાર્થીઓના ટ્રાફીકને લીધે તેમજ મંદિરની ભવ્યતામાં વધારો કરવાની નેમ સાથે કેન્દ્ર સરકારે ગત વર્ષની…

વંડા માલિક સાથે છેલ્લા એકાદ વર્ષથી માથાકૂટ ચાલતી હોવાનો ખાર રાખી કરી માથાકૂટ રાજકોટના ઢોલરા રોડ પર શક્તિનગર વિસ્તારમાં આવેલા વંડામાં ગઇકાલે રાત્રે ધસી ત્રણ વિર્ધર્મી…

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સતત બીજા દિવસે ચાલતી સર્વેની કામગીરી : ઠેક-ઠેકાણે ચાંપતો બંદોબસ્ત ભારતીય પુરાતત્વ સર્વેક્ષણએ જ્ઞાનવાપીના બીજા દિવસે સર્વેની શરૂઆત કરી છે. સવારે 8…

પીઓપી અને ફાયબરની પાંચ ફુટની મૂર્તિ માટે છુટ ગણેશ મહોત્સવના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સાર્વજનીક પંડાલોમાં ગણેશજીની મૂતિ કેટલી ઉંચાઇની સ્થાપી શકાય…

હર્ષો ઉલ્લાસનો પ્રસંગ શોકમાં ફેરવાયો સિંધરોટમાં હોમગાર્ડ સહિત બે અને રણછોડપુરા ગામે ત્રણ યુવાન ડૂબ્યા : બેના મૃતદેહો મળ્યા વડોદરા હર્ષો ઉલ્લાસમાં ઉજવાતો દશામા ઉત્સવ આજે…

ધારી: મૂર્તિની તુલાના બહાને ગઠીયો રૂ.12.35 લાખનું સોનુ-ચાંદી લઇ છનન ધારીમા એક સોની વેપારીને મારે મૂર્તિ ની તુલા કરવી છે તેમ કહી સોની ચાંદી ની લગડીઓ…

સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા પરથી 6 મહિનાથી ચશ્મા ગાયબ દેશભરમાં છેલ્લા 9 વર્ષથી ચાલતું સ્વચ્છતા અભિયાન કાગળ પર પૂરજોશમાં દોડી રહ્યું છે પરંતુ વાસ્તવિકતા…

ધોરાજી મા મહાત્મા ગાંધીજી ના ચશ્મા ગાયબ ધોરાજી ના ત્રણ દરવાજા નજીક આઝાદ ચોક ખાતે આવેલ દેશ ના રાષ્ટ્રપિતા અને દેશ ને અંગ્રેજો ની ગુલામી માંથી…

સાળંગપુરમાં આવેલ કષ્ટભંજન હનુમાનજીના મંદિરે 54 ફુટની વિશાળ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે લાખો ભક્તોએ વિશાળ હનુમાનજીની પ્રતિમાના દર્શન કર્યા હતા. https://youtu.be/KUcditOTGow સાળંગપુર કષ્ટભંજન…