- અધુરા માસે જન્મેલા ત્રણ બાળકોને ઘનિષ્ઠ સારવાર આપતી ઝનાના હોસ્પિટલ
- તમારી ખાઉધરી જીભ પણ ચા પીતી વખતે અનેક પ્રકારની વાનગીઓ શોધે છે તો…
- નાળિયેરનું પાણી સાતેય કોઠે ટાઢક આપી શરીરને બનાવે છે બળવાન
- આવતા સપ્તાહે કાઉન્ટિંગ સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન, 20 ટકા રિઝર્વ સ્ટાફ રખાશે
- વકીલોની સેવા ગ્રાહક સુરક્ષાના દાયરામાં આવતી નથી: સર્વોચ્ચ અદાલત
- BMWએ ભારતમાં લોન્ચ કરી પોતાની વિસ્ફોટક બાઇક, જાણો તેના દમદાર ફીચર્સ
- CAA હેઠળ દેશમાં પહેલીવાર 14 લોકોને મળી નાગરિકતા
- કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીનાં નવા નિયમો ઉમેદવારો માટે અન્યાયકર્તા
Browsing: Tamil
સોમનાથ મહાદેવના સાંનિધ્યે ‘સૌરાષ્ટ્ર-તમિલ સંગમ’ નો પ્રારંભ 30 એપ્રિલ સુધી ગીર સોમનાથ-અને દ્વારકામાં વિવિધ કાર્યક્રમોની વણઝાર પ્રથમ જયોતિલિંગ એવા ભગવાન સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં સોમનાથ મંદિર નિકટ…
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો પ્રારંભ રક્ષામંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના…
દરરોજ રાત્રે 11:00 કલાકે શહેર ભાજપ ધ્વારા રાજકોટ જંકશન રેલ્વેે સ્ટેશન ખાતે તા.16 એપ્રિલ થી તા. રપ એપ્રિલ દરમ્યાન શહેર ભાજપના તમામ વોર્ડ અને વિવિધ મોરચા-સેલ…
મેયર ડો. પ્રદિપ ડવ, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા સહિત અગ્રણીઓએ પુષ્પગુચ્છ આપી કર્યુ ભાવભર્યુ સ્વાગત સોમનાથ ખાતે આજથી પ્રારંભ થનાર સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અનુલક્ષીને મદુરાઈ થી…
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના હસ્તે કાર્યક્રમને ખુલ્લો મૂકાયો: કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવીયા, તમિલનાડુના રાજયપાલ આર.એમ. રવિ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિતના રહ્યા ઉપસ્થિત…
‘વરાહરૂપમ’, ‘દશાવતારમ’, ‘શેષશૈયા’…! વડાપ્રધાનની ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની પરિકલ્પનાને સાકાર કરતા ગુજરાત અને તામિલનાડુની સંસ્કૃતિનો અદભૂત સમન્વય સૌરાષ્ટ્ર તમિલ સંગમ દરિયાકિનારે યોજાવાનો છે ત્યારે મૂળ સૌરાષ્ટ્રના…
ચેન્નઈના ગવર્નરએ સોમનાથ આવતી ટ્રેનમાં સફર કરતા સૌરાષ્ટ્ર-તમીલોને આપી વિદાય: મૂળ માતૃભૂમિમાં આવવા સૌરાષ્ટ્ર તમીલો ભાવ વિભોર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આગામી 17મીથી ભગવાન સોમનાથના સાનિધ્યમાં…
સૌરાષ્ટ્ર-તમિલ સંસ્કૃતિનો નાતો જગ જુનો સોમનાથ દક્ષિણ ભારત આદીકાળથી સંબંધો ધરાવે છે અને નિભાવે છે ધુધવતા રત્નાકર સાગર કાંઠે બિરાજતા ભારતના બાર જયોતિલીંગ પ્રથમ સોમનાથ મહાદેવ…
તમિલ નૂતન વર્ષ ‘પુથાંડૂ વઝથુકલ’ નિમિતે પોતાના બાંધવોને આવકારવા સોમનાથ તમિલ સમાજ ઉત્સુક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તમિલનાડુમાં સ્થાયી થયેલા મૂળ સૌરાષ્ટ્રના તમિલ ભાઈ બહેનોને પોતાની…
તમિલોએ 1987માં ભીડીયા વિસ્તારમાં દરિયાકાંઠે કાર્તિકેય સ્વામી મંદિરનું નિર્માણ કર્યું ‘તુ એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ સાથે ગુજરાતમાં 17મી એપ્રિલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમમનો પ્રારંભ થવા જઈ…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.