Browsing: temple

દિવાળીને લઈને પાવાગઢ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  દિવાળીના તહેવારો વચ્ચે મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શન કરવા પાવાગઢ જતા હોય છે. આ તરફ હવે…

Sewage pollution in the sea near Somnath temple causes distress to residents

સોમનાથના વિશ્ર્વ પ્રસિઘ્ધ તીર્થ સ્થાન નજીકના દરીયામાં વેરાવળ પાટણ શહેરની ગટરોનું ગંદુ પાણી છોડતા ગંદકી ને લઇ ભાવિકોમાં ભારે કચવાટ ફેલાય રહ્યો છે. વૈશ્વિક પ્રવાસન ધરોહર…

મધ્યપ્રદેશના પ્રખ્યાત દુર્ગા મંદિરો: શારદીય નવરાત્રી 15 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. નવરાત્રીના નવ દિવસોમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ પ્રસંગે, ભક્તો…

Supplier of low quality ghee for Prasad in Ambaji temple

અંબાજી મંદિરનો પ્રસાદ બનાવવા માટે ઉતરતી કક્ષાના ઘીનો પુરવઠો પૂરો પડાતો હોવા અંગેના અહેવાલો જીસીએમએમએફ(અમુલ)ના ધ્યાનમાં આવતા હડકંપ મચી જવા પામી હતી જ્યારે આ પ્રકારની ગંભીર…

ટેમ્પલ કમિટી દ્વારા પુનમ બાદ કરાશે સત્તાવાર જાહેરાત પવિત્ર તિર્થધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયજીની ઝાંખી કરવા માટે વીઆઇપી દર્શનની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં પુરૂષ દર્શનાર્થી…

સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં આ જ્યોતિર્લિંગ આવેલું છે. સોમનાથનું શિવલિંગ સૌથી મોટું છે. અને તેના દૈદિપ્યમાન સ્વરૂપની ઝાંખી કરવા દર વર્ષે…

છોટી કાશીના શિવાલયો રંગોથી થયા ઝળહળીત  છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, ત્યારે શ્રાવણ માસ ના પ્રારંભની પૂર્વ સંધ્યાએ…

માતાજીના દર્શને આવતા યાત્રાળુઓને ગેટ પાસે બળજબરી નારિયળ પ્રસાદી ખરીદવાની ફરજ પડાય છે સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વારા ચોટીલા શહેરમાં ડુંગર પર સુપ્રસિદ્ધ શ્રી ચામુંડા માતાજીનું મંદિર આવેલું…

મંદિરની ગરીમા જળવાય તે માટે ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. મંદીરની ગરીમા જળવાય તેવા  વસ્ત્રો…

દેવસ્થાન સમિતિ અધ્યક્ષ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ખંભાળીયામાં બેઠકનું આયોજન દેશ – વિદેશના હિન્દુ ભક્તોના કણકણમાં ભગવાન શ્રી દ્વારકાીશજી મંદિરના શિખર ઉપર ચઢાવવામાં આવતી ધ્વજાજીનું મહાત્મ્ય…