Browsing: temple

ધાર્મિક ન્યુઝ અયોધ્યામાં રામ મંદિરમાં આયોજિત ભવ્ય અભિષેક માટે ત્રીજા દિવસની વિધિઓ શરૂ થઈ ગઈ છે. મંદિરના ગર્ભગૃહમાં પૂજા ચાલી રહી છે. વહેલી રાત્રે રામલલાની મૂર્તિ…

રામમંદિરના કાર્યક્રમમાં હાજરીને લઈને શરૂ થયેલ વિવાદ બાદ કોંગ્રેસ અત્યારે ધાર્મિકતા અને સાંપ્રદાયિકતા વચ્ચે અટવાઈ ગઈ છે. બીજી તરફ કોંગ્રેસને ધાર્મિકતામાં દેશનું વિભાજન દેખાઈ રહ્યું છે.…

મંદિર પરિસરમાં ભોજનશાળા, રૂમ, વિસામો, યજ્ઞ શાળા તેમજ શૌચાલય સહિતની સુવિધાઓ ઉભી કરાશે: રૂ.28 લાખની ગ્રાન્ટ સરકારમાંથી આવી જતા મંદિરના અંદરના ભાગે કેમિકલ ટ્રીટમેન્ટ શરૂ કરાશે…

અયોધ્યા ન્યુઝ અભિષેક સમારોહ પહેલા અયોધ્યામાં ભવ્ય ‘રામ નામ મહાયજ્ઞ’ યોજાશે. યજ્ઞ દરમિયાન 1008 નર્મદેશ્વર શિવલિંગની સ્થાપના કરવામાં આવશે, જેનું સંચાલન નેપાળના 21,000 પૂજારીઓ કરશે. આ…

આજે સમગ્ર દેશ વિશ્વ 22 જાન્યુઆરીએ યોજનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કારણે રામમય બન્યું છે. ત્યારે પ્રભાસ તીર્થ સોમનાથ અને તેની આસપાસના  મંદિરો રામ મંદિરને  મળતી…

શક્તિપીઠ, હિન્દુ ભક્તિ અને તીર્થસ્થાનોનો એક ભાગ, ભક્તો, હિન્દુઓ અને આસ્થાવાનો માટે ખૂબ મહત્વ ધરાવે છે.  શક્તિપીઠ એ વિવિધ સ્થળો છે જ્યાં માતા સતીના શરીરના અંગો…

જ્ઞાનવાપી મસ્જિદ મામલે અલ્હાબાદ હાઇકોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે. જેમાં મુસ્લિમ પક્ષે કરાયેલી અરજીઓ ફગાવી દેવામાં આવી છે. જેના લીધે મુસ્લિમ પક્ષને મોટો ફટકો પડ્યો…

જામનગર સમાચાર જામનગર શહેર અને જિલ્લામાં તસ્કર ટોળકી સક્રિય બની છે, અને શિયાળા ના દિવસો દરમિયાન અનેક સ્થળે ચોરીઓ કરીને પોલીસ તંત્રને પડકાર ફેંકી રહ્યા છે.…

સુરેન્દ્રનગરના પાટડીના પાનવા ગામે દેશના પ્રથમ 1008 પાર્શ્વનાથ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. ગુજરાતના પાનવા ગામે 1008 પાર્શ્વનાથ ભગવાનના એકમાત્ર ભવ્ય મંદિરની પ્રથમ ઝલક સૌથી પહેલા…

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્ય દિને  ઇઅઙજ સ્વામિનારાયણ મંદિર, નડિયાદનું લોકાર્પણ બીએપીએસ ના અધ્યક્ષ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અભૂતપૂર્વ અવસરે સવારે…