ભારતીય રેલ્વે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન રિજીનલ ઓફિસ અમદાવાદ દ્વારા રાજકોટથી 3 ભારત દર્શન અને 3 પિલગ્રીમ સ્પે. ટુરીસ્ટ ભારત દર્શન સ્પે. ટુરિસ્ટ ટ્રેન કે જે…
Tourist
ગુજરાતી એટલે ફરવાના શોખીન હોય જ છે. કોરોનાની પહેલી અને બીજી લ્હેરને કારણે સૌથી વધારે અસર થઈ હોય તો એ ટુરિઝમ ક્ષેત્રને થઈ છે. છેલ્લા 2…
કોરોનાના કહેરના પગલે રાજ્યના 36 શહેરોમાં મીની લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. પરંતુ હવે બીજી લહેર શાંત થઈ ગઈ હોવા છતાં સરકાર તબક્કાવાર રાહત આપતી જાય છે.…
પ્રવાસન ઉદ્યોગના વિકાસ અર્થે સાસણ ગીર પાસે રૂા. 36 કરોડના ખર્ચે પ્રવાસી સુવિધાના વિવિધ વિકાસકાર્યો કાર્યરત છે. જેમાં ફેમીલી સાથે આવતા પ્રવાસીઓને ધ્યાનમાં લઇ બાળકો માટે…
ગોંડલ રાજવી પરિવાર દ્વારા કોરોનાની મહામારીમા તકેદારીના ભાગરૂપે ઓર્ચાર્ડ પેલેસ, નવલખા દરબાર ગઢ પેલેસ અને રિવરસાઇડ પેલેસ પ્રવાસીઓ માટે સદંતર બંધ કરવામાં આવ્યા હતા, ધીમે ધીમે…
હવે મુંબઈ પહોંચતા 45 મિનિટની બદલે 2 કલાક જેટલો સમય લાગશે રાજકોટથી મુંબઈ ફ્લાઈટમાં જતા માત્ર 45 મિનિટનો જ સમય લાગે છે. જોકે કોરોનાને કારણે હવે…
કોરોના મહામારીમાં મૃત:પ્રાય બનેલા ટુરીઝમ ઉઘોગને વેગ આપવા ધાર્મિક સ્થળો ખોલવા જરુરી બન્યાં છે. ત્યારે નવી ગાઇડલાઇન જાહેર કરી લોકો હરી ફરી શકે તેવી વ્યવસ્થા કરવા…
આજ સવારે હરિદ્વારથી રાજકોટ પહોંચેલી ટ્રેનમાં આવેલ મુસાફરોનું સ્ક્રીનીંગ કરાયું: 145માંથી 13 લોકો કોરોના સંક્રમિત કોરોનાની વધતી જતી ગતિએ ચારેકોર હાહાકાર મચાવી દીધો છે. એમાં પણ…
દેશભરના પ્રવાસીઓને કેન્દ્રમાં રાખીને ઓનલાઈન કરાયેલા સર્વેમાં 52% પ્રવાસીઓ ઉનાળુ વેકેશનમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસ ખેડવા તત્પર છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વમાં ફાટી નીકળેલા કોરોના મહામારીને કારણે લગભગ…
યાત્રિકો- પ્રવાસીઓથી ધમધમતા ગેસ્ટ હાઉસો, દુકાનો સુનકાર ભાસી રહી છે ભારતના બાર જયોતિલિંગમાં પ્રથમ અને પ્રવાસીઓના માનીતા પર્યટન મથક, તીર્થભૂમિ સોમનાથ અને તેની આસપાસના ધંધા રોજગારોને…