Browsing: Tourist

રેલવેમાં મુસાફરોને પોસાય તેવા ભાવે ભોજન પશ્ચિમ રેલવે દ્વારા ભરૂચ, વડોદરા, મુંબઇ સેન્ટ્રર, બાંદ્રા, ટર્મિનસ, ચિતોરગઢ સ્ટેશનો પર કાઉન્ટરો શરૂ કરાયા ભારતીય રેલ્વેએ ઈન્ડિયન રેલ્વે કેટરિંગ…

સોમનાથથી દેવભૂમિ દ્વારકા વચ્ચેના સ્થળોનો વિકાસ થશે ગુજરાત ન્યૂઝ બરડો ડુંગર સર્કિટમાં જાબુંવનની ગુફા, મોકરસાગર જળાશય, ફૂલનાથ મહાદેવ અને અંબાજી માતાના મંદિરને યાત્રાધામ અને પ્રવાસન સ્થળ…

તંત્રી લેખ ભારતની વસ્તી એટલી છે કે વિદેશી કંપનીઓ અબજોના નફા રોળે છે. આ ઉપરાંત વધારે વસ્તીનો એક ફાયદો એ પણ છે કે અહીંના પ્રવાસીઓ કોઈ…

માનવ તસ્કરીની આશંકામાં ફ્રાન્સથી ભારત પરત મોકલવામાં આવેલા ’ડોન્કી ફ્લાઈટ’ની તપાસમાં વધુ એક ખુલાસો થયો છે. પ્લેન મારફત અમેરિકામાં ગેરકાયદેસર સ્થળાંતરના મામલામાં સીઆઈડી (ક્રાઈમ એન્ડ રેલવે)ની…

ટોક્યોના હનેડા એરપોર્ટ પર કોસ્ટ ગાર્ડ પ્લેન સાથે સંભવિત અથડામણ બાદ જાપાન એરલાઈન્સનું એક વિમાન આગમાં ભભૂકી ઉઠી હતી. એરલાઈને જણાવ્યું હતું કે તમામ 379 મુસાફરો…

ગુજરાતીઓ એટલે હરવા ફરવાના અને સ્વાદ શોખીન પ્રજા અને તેમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં હોય એટલે કોણ જોવા ન જાય કે ન આવે !. ત્યારે…

અટલ ટનલમાં એક દિવસમાં 28 હજાર પ્રવાસી વાહનોની અવરજવર નોંધાઈ ટ્રાવેલ ન્યૂઝ  ક્રિસમસની રજાઓને કારણે પ્રવાસીઓની ભારે ભીડ પર્વતો પર પહોંચી ગઈ છે. શનિવારે તાજી હિમવર્ષાને…

માનવ તસ્કરીનો ભોગ બનવાની આશંકાથી ફ્રાંસના એરપોર્ટ પર ફસાયેલા 300 થી વધુ ભારતીય મુસાફરોમાંથી મોટાભાગના સોમવારે ફરી તેમની મુસાફરી શરૂ કરી શકશે.  ન્યૂઝ એજન્સી એએફપીએ ફ્રાન્સના…

ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસામાં રહેલી પ્રવાસન ક્ષમતાનો લાભ લેવા માટે ગુજરાત સરકાર વિવિધ પહેલ અને નીતિઓ દ્વારા પ્રવાસન ક્ષેત્રને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે.…

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સ સાથે હવાઈ ભાડા અંગે ચર્ચા કરી છે અને તેમને ભાડા નક્કી કરતી વખતે જાતે જ નિયમન કરવા અને મુસાફરોના હિતને ધ્યાનમાં રાખવાની…