Browsing: trains

ઓખા ગુવાહાટી વચ્ચે ૧૦, પોરબંદર-શાલીમાર વચ્ચે ૧૮ ટ્રીપ થશે કોરોનાવાયરસ આપતિ દરમિયાન, પશ્ચિમ રેલ્વેએ તેની વિશેષ ટાઇમ ટેબલ્ડ પાર્સલ ટ્રેનો દ્વારા લોકડાઉન સમયગાળા દરમિયાન દેશના વિવિધ…

દરરોજ દોઢ લાખથી વધુ મુસાફરો પ્રવાસ કરી વતન પહોંચશે કોરોના અને તેનાથી થયેલા લોકડાઉન બાદ રેલવે દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં આજથી ૨૦૦ જેટલી…

મધરાતે અમદાવાદ, ભરૂચ, ગાંધીધામ, ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, સુરત, વડોદરાથી ૫૫ ટ્રેનો ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છતીસગઢ રવાના થઈ રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન…

ધીમે ધીમે લોક-ઓપન થવા લાગ્યું છે. આજથી રેલવે ટિકિટનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. જેના પગલે રાજકોટ સહિતના રેલવે સ્ટેશનોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવી કતારો લગાવવામાં…

જુનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આશરો આપી ભોજનની વ્યવસ્થા કરાઈ પોતાના વતન જવા માંગરોળથી વહેલા જુનાગઢ પહોંચી ગયેલ યુ.પી. ના મજૂરોને રેલવે સ્ટેશનમાં રાતવાસો કરવા…

સ્ટેશન પર ટિકિટ બારીઓ રહેશે બંધ, જયારે યાત્રિકોએ ટ્રેન સમયનાં એક કલાક પૂર્વે સ્ટેશન પર આવવું પડશે: માસ્ક પહેરવું ફરજીયાત કોરોનાનાં પગલે જે રીતે લોકડાઉનની સ્થિતિ…

રાજયોની માગણી મુજબ ટ્રેનો ફાળવાશે, સરકાર જ ચૂકવશે ભાડુ; શ્રમિકોને ટ્રેનમાં જ ભોજન પાણી અપાશે સ્થાનાતરિતોને વતનદ પહોચાડવા માટે રેલવેએ વધુ સ્પેશ્યલ ટ્રેનો દોડાવવા નકકી કર્યું…

આ ટ્રેનમાં ૧ ફર્સ્ટ એસી, ૩ સેકેંડ એસી, ૧૦ થર્ડ એસી તથા ર બ્રેકવાન કોચ જોડાતા મુસાફરો આરામદાયક મુસાફરી કરી શકશે પશ્ર્ચિમ રેલવેના રાજકોટ મંડળમા આવતી…

રેલવેને રાષ્ટ્રીય પરિવહન વ્યવસ્થાથી વધુ આગળ વધારવા સરકારે લીધો નિર્ણય ભારતીય રેલવેને ધડમૂળથી કાર્યાપલટ માટે કેન્દ્ર સરકારે મંગળવારે કરેલી જાહેરાત મુજબ ઇન્ડિયન રેલવે મેનેજમેન્ટ સર્વિસની રચના…

કાર્બન ઉત્સર્જનની સમસ્યાને શૂન્ય સુધી લઈ જનાર ભારત બનશે પ્રથમ દેશ પ્રદુષણમુકત ભવિષ્ય માટે રેલવેને વિદ્યુતકરણ તરફ આગળ ધપાવવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં…