Browsing: Tribute

સૌરાષ્ટ્રભરમાં વિવિધ સંસ્થાઓ, સંગઠનો દ્વારા પ્રાર્થના મોરબી પુલ દુર્ધટનામાં મોતને ભેટેલા હતભાગીઓના આત્માની શાંતિ માટે સૌરાષ્ટ્રભરમાં  ઠેર ઠેર શ્રઘ્ધાંજલી આપવામાં આવી રહી છે. ખંભાળીયા તાજેતરમાં મોરબીમા:…

નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો તે અત્યંત દુ:ખદ ઘટના: પ્રદિપ ત્રિવેદી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની યાદીમાં જણાવ્યું છે કે તા.30 ના રોજ મોડી સાંજે મોરબીમાં આવેલ ઝૂલતો…

મુખ્યમંત્રી,મંત્રીઓ,ધારાસભ્યો,ચુંટાયેલ હોદ્દેદારો અને સંગઠનના લોકો પીડીતોનો સહારો બન્યા નવા વર્ષની શરૂઆતના દિવસોમાં જ મોરબીમાં આવેલ ઝુલતો પુલ તુટવાના હચમચાવનાર સમાચાર ખુબ જ દુખદાયી છે,લોકો બ્રિજ પર…

કથા આરંભ પૂર્વ વ્યાસપીઠ પરથી બે મિનિટનું મોન પાળી મૃતકોને અપાઈ ભાવાંજલી રાજકોટમાં શેઠ હાઇસ્કુલ ખાતે આપા ગીગાના ઓટલાના મહંત પૂ. નરેન્દ્રબાપુ (નરેન્દ્રભાઇ સોલંકી) દ્વારા સર્વપિતૃ…

દાદરા નગર હવેલી પોલીસ દ્વારા શુક્રવારના રોજ સાયલી પોલીસ ટ્રેનીંગ સેન્ટરમાં દેશમાં કર્તવ્યનું નિર્વાહ કરતા એમના પ્રાણોની આહુતિ આપનાર પોલીસના અમર શહીદોને દર વર્ષની જેમ આ…

૨૧ ઓક્ટોબર ૧૯૫૯ ના રોજ લિાખ ના હોટ સ્પ્પ્રિંગ ખાતે સી.આર.પી.એફ. ના જવાનોની ચોકી ઉપર ચીન દ્વારા મોટી સંખ્યામાં ઘાત લગાવી હુમલો કરવામાં આવેલ જેમાં દેશ…

પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા બ્રહ્મ સમાજના આગેવાન અશોકભાઈ છોટાલાલ થાનકીએ સમાજમાં નવી પહેલ કરી છે. અને શુભ પ્રસંગોમાં થતા ખોટા ખર્ચ કરવાને બદલે સાદાઈથી શુભ પ્રસંગ…

મુખ્ય જજ યુ.ટી.દેસાઈ, જયુડીશરી ઓફીસર સિનિયર-જૂનિયર વકીલોએ અપી શ્રધ્ધાંજલી અબતક,રાજકોટ રાજકોટ બાર એસો. દ્વારા આજે સિવિલ કોર્ટ કંપાઉન્ડમાં એડવોકેટ મહેન્દ્રભાઈ કેશવલાલ ફળદુનું અકાળે અવસાન થતાં શોક…

ગુરૂકુલમાં સવારે 7 થી 8 શ્રધ્ધાંજલિ સભા તેમજ 24 કલાકની સ્વામિનારાયણ મહામંત્રની ધૂન તથા ગુરૂકુલ હોસ્પિટલમાં આખો દિવસ ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન અબતક-રાજકોટ ભારત દેશમાં…

ટ્વીટરમાં 100 ટકા લોકોએ અને ઇન્સ્ટાગ્રામમાં 92 ટકા લોકોએ કહ્યું શહીદોને શ્રધાંજલિ આપશે અબતક દ્વારા સોશિયલ મીડિયા ઉપર રોચક સર્વે કરવામાં આવ્યો છે. આજે 14 ફેબ્રુઆરી…