Abtak Media Google News
નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો તે અત્યંત દુ:ખદ ઘટના: પ્રદિપ ત્રિવેદી

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની યાદીમાં જણાવ્યું છે કે તા.30 ના રોજ મોડી સાંજે મોરબીમાં આવેલ ઝૂલતો પુલ અચાનક તૂટી જતા ઝૂલતો પુલ જોવા આવેલા લોકો માંથી 135 થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે જે અત્યંત દુ:ખદ ઘટના છે આ દુ:ખદ ઘટનાના અનુસંધાને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી પુલ હોનારતમાં મૃતકોની આત્માની શાંતિ અર્થે સરદાર વલ્લભભાઈ પટેલજીના સ્ટેચ્યુ, બહુમાળી ભવન ચોકથી રાજીવ ગાંધીજીના સ્ટેચ્યુ સુધી કેન્ડલ માર્ચ યોજાઈ હતી જેમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રદીપભાઈ ત્રિવેદી, સંજયભાઈ અજુડિયા, ભાનુબેન સોરાણી, અર્જુનભાઈ ખાટરીયા, દિનેશભાઈ મકવાણા, કલ્પેશભાઈ સાદરાણી, પાર્થ બગડા, ગિ રીશભાઈ ઘરસંડિયા, કેતન તાળા, પ્રહલાદસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા, રણજીતભાઈ મુંધવા, દિપ્તીબેન સોલંકી, હાર્દિપ રાજપૂત, ઘનશ્યામ મકવાણા, પ્રવીણભાઈ રાઠોડ, અતુલભાઈ રાજાણી, સુરેશભાઈ બથવાર, ગોપાલભાઈ અનડકટ, હિતેશભાઈ વોરા, પ્રભાતભાઈ ડાંગર, વૈશાલીબેન શિંદે, મથુરભાઈ માલવી, નાગજીભાઈ વિરાણી, કેતનભાઈ જરીયા, મુકુંદ ટાંક, પ્રવીણભાઈ અમૃતિયા, ઠાકરશીભાઈ ગજેરા, ધર્મેશભાઈ ઢાંકેચા, મહેન્દ્રસિંહ જાડેજા, રોહિતસિંહ રાજપૂત, સુરુભા જાડેજા, હસુભાઈ ગોસ્વામી, હિરલબેન રાઠોડ, પ્રફુલાબેન ચૌહાણ, દુરૈયાબેન મુસાણી, શાંતાબેન મકવાણા, સલીમભાઈ કારીયાણીયા, સંજયભાઈ લાખાણી, ભાવેશ પટેલ, અહેસાન ચૌહાણ, દુશ્યન્તભાઈ ગોહેલ, પ્રકાશભાઈ વેજપરા, જગદીશભાઈ સખીયા, અજીતભાઈ વાંક, અરવિંદભાઈ મુછડિયા, નરેશભાઈ પરમાર, હિતેશભાઈ બોરીચા, જયેશભાઈ ડોડીયા, ગોપાલભાઈ મારવી, હબીબભાઈ કટારીયા, હિમતભાઇ મિયાત્રા, મયુરસિંહ પરમાર, વિજયસિંહ ચૌહાણ, વશરામભાઈ ચાંડપા, રવિભાઈ ડાંગર, વાલજીભાઈ બથવાર, શૈલેશભાઈ રૂપાપરા, રવિભાઈ જીતીયા, બ્રિજરાજસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ જાડેજા, મિત બાવરીયા, અક્ષાંશ ગોસ્વામી, મુન્નાભાઈ જાડેજા, દિલીપભાઈ નિમાવત, દિલીપભાઈ આસવાણી, મયુરભાઈ શાહ, ભરતભાઈ ગોંડલયા, દીપ ભંડેરી, મનોજ ગઢવી, અશોકભાઈ વાળા, જયદીપ સોલંકી, તેજસભાઈ જોશી, ગોપાલભાઈ મોરવાડિયા સહિતના આગેવાનો કાર્યકરો કેન્ડલ માર્ચમાં ઉપસ્થિત રહ્યા હતા તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.