tulsi vivah

માધવપુર ઘેડ ખાતે વિધિવાદ પરંપરાગત રીતે ભગવાંન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજી તુલસી વિવાહ કરવામાં આવે છે ત્યારે દેવદિવાળી ને દિવસે અગિયારસ ને દિવસે કન્યા પક્ષના મહંત પંકજભાઈ…

દેવદિવાળી બાદ રાજ્યભરમાં લગ્નસરાની પૂરજોશમાં સિઝન શરૂ થશે આગામી શુક્રવારે દેવદિવાળીનો પવિત્ર તહેવાર છે ત્યારે આ દિવસે તુલસી વિવાહ સહિતના કાર્યક્રમો યોજાશે.કારતક સુદ અગિયારસને તારીખ 4…

અબતક, રાજકોટ અલૌકિક ધર્મભૂમિ તરીકે પ્રખ્યાત શ્રી નકલંક મિેંદર સંત રામદેવપીરના ઠાકર ધણીની મોટી જગ્યા પાળ મુકામે તુલસી વિવાહ સહિતના ધર્મોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ…

અબતક, ચેતન વ્યાસ, રાજુલા છેલ્લાં 7 વર્ષથી રાજુલા તાલુકાના વિકટર ગામે સીતાવન આશ્રમ નકલંક ધામ તથા વિકટર ગામે સમસ્ત દ્વારા આયોજિત માતા તુલસી વૃંદા અને ભગવાન …

મોવિયા ગામે વડવાળી જગ્યામાં આજે વિનામૂલ્યે તુલસીના રોપાનું વિતરણ આજે દ્વારકા જગત મંદિરે તુલસીજી અને ઠાકોરજીના પરંપરાગત રીતે લગ્ન યોજાશે. આજે દેવ ઉઠી અગિયારસ જે દેવ…

હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે વિક્રમ સંવત મૂજબના મહિનાઓમાં આવતી તીથી જેમાં ખાસ કરીને બીજ, અમાસ, પૂનમ, અગિયારસ વગેરેનું ખૂબજ મહત્વ રહ્યું છે. મહિનામાં બે અને વર્ષમાં ૨૪…

સૌરાષ્ટ્રના ગામો ગામ ગઇકાલે કારતક સુદ અગિયારને દેવ ઉઠી અગિયારસે તુલસી વિવાહનો પ્રસંગે તુલસી વિવાહનો પ્રસંગે ધામધુમથી ઉજવાયો હતો. તુલસી વિવાહમાં આયોજીત દરેક પ્રસંગોને ભાવિકોએ આનંદ…

૨૦મીથી લગ્નગાળાનો પ્રારંભ; કમુહુર્તા પહેલા ૧૧ શુભ મુહૂર્તો આ વર્ષે લગ્નના મુહુતોની શરૂઆત દેવદિવાળી બાદ તા.૨૦ નવેમ્બરથી લગ્નના પહેલા મુહુર્તની શરૂઆત થશે આ વર્ષે ગત વર્ષ…

લોકો ઘર આંગણામાં રંગોળી દિવડા, તુલસીપુજા અને સાટો ધરી થશે ધન્ય: સાંજે આતશબાજી સાથે તુલસી અને શાલિગ્રામના પરણેતર: ઠેર ઠેર મહાપ્રસાદ અને અન્નકુટના આયોજનો કારતક સુદ…

ઓખાથી દરીયા રસ્તે આવેલ કાળીયા ઠાકુરનું પાંચ હજાર વર્ષ પૂરાનું મુખ્ય મંદિરે દર વર્ષે તુલસી વિવાહ મહોત્સવ ખુબજ ધામધુમથી ઉજવાય છે. આ ઠાકુરજીની મુર્તીની સ્થાપના ખુદ…