Browsing: Unlock 1

જામનગરમાં શનિવાર તથા રવિવારના દિવસોએ પોલીસે જાહેરનામાનો ભંગ કરતા ૨૦ નાગરિકો સામે કાયદાકીય કાર્યવાહી કરી છે. જેમાં ૧૦ વેપારીઓ દંડાયા છે. બેકરી, રેસ્ટોરન્ટ, હોટલ, ચા-પાનની કેટલીક દુકાનો…

સરકાર દ્વારા સામાજિક જરૂરિયાતો અને જીવન જરૂરી ચીજવસ્તુઓના વિનિમય માટે અનલોક ના તબક્કાવાર આયોજનનો જાણે કે, જુનાગઢમાં સામાજિક દુરુપયોગ થતો હોય તેમ રાતના પ્રતિબંધના અમલમાં ક્યાંક…

જૂનાગઢના ઉપલા દાતાર સહિતની જગ્યા તથા વન વિસ્તારમાં આવેલ પ્રસિદ્ધ મંદિરો ખૂલી જવા પામ્યા છે. ગત તા. ૮ થી ગુજરાત સરકારના પરિપત્ર મુજબ મોટાભાગના ધામિઁક સ્થાનો…

કોરોના માત્ર ત્રણ અક્ષરના આ શબ્દ એ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યુ છે, અબાલવૃદ્ધ સૌ કોઈના મુખે માત્ર કોરોના જ કોરોના છે. કોવીડ-૧૯ ના સંક્રમણને અટકાવવા ના…

દિવસ પછીનો દિવસ… અનલોકમાં તંત્ર ફરી ‘વહીવટી’ ગોઠવણ ગોઠવવામાં ૭૭ એએસઆઇથી લઈ કોન્સ્ટેબલ સુધીનાની બદલી શહેરના જુદા જુદા પોલીસ મથક અને બ્રાન્ચમાં ફરજ બજાવતા એએસઆઇ થી…

કોરોના મહામારી વચ્ચે રાજ્યના ધાર્મિક સ્થળો જેવા કે મંદિર,  મસ્જિદ, ચર્ચ, દેરાસરો અને ગુરુદ્વારા સુપર સ્પ્રેડર ન બને અને કોરોના સંક્રમણ આગળ ન વધે તે જોવાની…

સોમનાથ, દ્વારકાધીશ, માધવરાયજી,  ભુરખીયા હનુમાન, દાંડી હનુમાન, રફાળેશ્ર્વર, માટેલધામ, ભુવનેશ્ર્વરી, ઉપલેટાના બડા બજરંગ સહિતના મંદિરો ભક્તો માટે ખુલ્યા આરતીમાં ભાગ લઈ નહીં શકે, ભક્તોએ માસ્ક પહેરવું…

શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારને એક કલાક વધુ અપાઈ : સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓડ- ઇવન પધ્ધતિ બંધ થતાં બજારો સંપૂર્ણ ધમધમી માલવાહક વાહનોને કોઈ પણ પ્રકારની મંજૂરી…