- ક્યારે છે મોહિની અગિયારસ, જાણો આ દિવસે કઈ પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ
- અંબાલાલની આગાહી સાચી ઠરી…રાજ્યમાં ઠેર ઠેર વરસાદની શરૂઆત
- તમે પણ આ ફળોને ફ્રિજમાં રાખવાની ભૂલ કરી રહ્યા છો..?
- આજના યુગમાં દુષ્કર્મ “ચિંતા” અને “ચિંતન”નો વિષય
- કોર્પોરેશનના સ્પે.સિટી એન્જિનિયર અલ્પના મિત્રાનું રાજીનામું
- ગ્લોબલ વોર્મિંગે હિટવેવની સાથે વરસાદની પેટર્નને પણ વધારી
- ચાબહાર પોર્ટ મેળવી ભારત એક કાંકરે અનેક લક્ષ્યો સિદ્ધ કરશે
- યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવાના ભાઈનું સાયલા-ચોટીલા હાઇવે પર માર્ગ અકસ્માતમાં મોત
Browsing: valsad
વલસાડના તિથલ રોડ પર આવેલા સુલભ એપાર્ટમેન્ટ અને આર.એમ પાર્ક નજીક ગટરલાઈન ધસી પડી જેને કારણે એપાર્ટમેન્ટના 36 ફ્લેટ ખાલી કરાયા ફ્લેટમાં રહેતા તમામ લોકોને સલામત સ્થળે ખસેડાયા …
વલસાડ જિલ્લાના ડુંગરા-વાપી સ્થિત ફેલોશીપ મીશન સ્કૂલના વિદ્યાર્થીઓની રચાયેલી વિવિધ સમિતિઓનો શપથવિધિ કાર્યક્રમ વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ સમિતિમાં રાજ્ય કેબિનેટની…
શાળા સલામતી સપ્તાહ ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ ગાંધીનગરના ઉપક્રમે વલસાડ જિલ્લા ડિઝાસ્ટર ટીમ તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સહયોગથી બાઇ આવાંબાઇ હાઇસ્કૂલ વલસાડ…
વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે પારડી ખાતે અતુલ વિદ્યામંદિર એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ શાળામાં ડીજીટલાઇઝેશન તેમજ ઓડિયો વિઝયુઅલથી અભ્યાસ તેમજ ધોરણ-૧૦…
પરિવારજનોને જાણ થતાં કોચને બરોબરનો મેથીપાક આપી પોલીસને હવાલે કરાયા બાદ કલ્બે ટર્મીનેટ કર્યો. વાપી સ્પોર્ટ્સ ક્લબના સ્વીમીંગ કોચ દ્વારા તરૃણીની છેડતી અને બિભત્સ મેસેજ કરવાના…
વાપી હાઇવે પરથી ૧૬,૮૨૪ બોટલ ભરેલી ટ્રક જપ્ત: મૂળ ઉત્તપ્રદેશના ટ્રકચાલકની ધરપકડ વાપી હાઈવે પર લોકલ ક્રાઈમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે દમણથી અંકલેશ્વર રૂ.૧૬.૧૪ લાખનો દારૃ…
વલસાડ જિલ્લામાં સોમવારે બારેમેઘ ખાંગા થતાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતા. વલસાડ સહિત જિલ્લાના અનેક વિસ્તારો જળબંબાકાર થતાં લોકો પ્રથમ વરસાદે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. દુકાનોમાં…
અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સર્જાતા હવામાન વિભાગે સત્તાવાર રીતે ચોમાસાના આગમનની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.…
વલસાડ રેલ્વે ટ્રેક ઉપર પાણી ફરી વળતા ટ્રેન વ્યવહાર પ્રભાવિત વલસાડ જીલ્લામાં પડી રહેલા અવિરત વરસાદને લઇ ને વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા…
ઔરંગા નદીમાં આવતા પાણીના વધતા સ્તર એટલે કે આવનાર સંભવિત પૂર વિષે આગોતરી માહિતી મળી શકે અને પુરના કારણે થતું નુકશાનીનું પ્રમાણ ઓછું કરી શકાય એ…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.