Browsing: VIJAY RUPANI

મુખ્યમંત્રી રુપાણી સહિતના આગેવાનો કારોબારીમાં ભાગ લેવા પહોંચ્યા ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીની બેઠકનો આજે ભુવનેશ્વરમાં આરંભ યો છે. બેઠકમાં વડા પ્રધાન મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ…

ચૂંટણી વર્ષમાં ધડાધડ નિર્ણયો લેતી રૂપાણી સરકાર ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વવાળી ભાજપ સરકારે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના પ્રમ દિવસે જ રૂ.૨૬,૦૦૦ કરોડની ગ્રાન્ટ વિવિધ ખાતાઓને ફાળવી…

નરોડા ગામમાં થયેલા હત્યાકાંડમાં માયા કોડનાનીની અરજી બાદ કોર્ટે આદેશ આપ્યો નરોડા ગામમાં ૨૦૦૨ના રમખાણમાં થયેલા આરોપી માયા કોડનાનીએ કોર્ટમાં અપીલ કરી હતી કે તેઓ હત્યાકાંડ…

કોંગ્રેસના શાસનમાં પાણી પહોંચાડવા માટે ટેન્કરો ચલાવવા ભ્રષ્ટાચાર આચરાતો હતો, ભાજપે તેનાથી મુક્તિ અપાવી: મુખ્યમંત્રી ગુજરાતમાં પીવાનાં પાણીનો દુકાળ ભૂતકાળ બને તે માટે સરકારે અનેક યોજનાઓ…

શ્રીજી ગૌશાળાના સેવા ભેખધારી આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે: મુખ્યમંત્રીનો આભાર માન્યો મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી શ્રીજી ગૌશાળાની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતાં. ગુજરાત સરકાર દ્વારા ગૌવંશ વધ પ્રતિબંધ…

ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીને સોનાનું કમળ અર્પણ કરીને જૈન આગેવાન મયુરભાઈ શાહે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૧ બેઠક ઉપર કમળ ખીલે તેવી શુભેચ્છા પાઠવી હતી

ધ્રાંગધ્રા રણમાં આવેલા વચ્છરાજદાદા મંદિરે પુજા અર્ચના કરતા મુખ્યમંત્રી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ી ૧૫ કિ.મી દૂર રણની મધ્યમાં આવેલ વરછરાજદાદાના મંદિરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ…

મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણી અને બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહનું અદકે‚ સન્માન કરાયું મધુરમ કલબ અને મહાવીર સેવા ટ્રસ્ટ દ્વારા મહાવીર જન્મ કલ્યાણક…

રાજકોટ કદી દુ:ખી નહીં ાય એવા આશીર્વચન આપનારા અને સેવાના ભેખધારી સદ્દગુરુ શ્રી રણછોડદાસજી મહારાજના અહીં કુવાડવા રોડ પર આવેલા આશ્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પૂજન અર્ચન…