- ગુરુવારે કરો આ ઉપાયો, પ્રગતિના માર્ગ ખુલશે અને આર્થિક તંગી દૂર થશે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
Browsing: villages
પશ્ર્ચિમ ભારતના ગુજરાત રાજ્યના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લા તાલોદ તાલુકાનું ગામ પુંસરી ગામનો વિકાસ ઉડીને આંખે વળગે તેવો છે. આફ્રિકાના નૈયરોલીથી આવેલી સમિતિ દ્વારા ગામની…
સુરેન્દ્રનગરમાં તાજેતરમાંજ સરકારી કટ્ટાઓમાં ઘઉં-ચોખા સગેવગે કરવાના કૌભાંડે ચકચાર જગાવી છે. આ પ્રકરણમાં આરોપીઓએ ઘઉં-ચોખાનો જથ્થો ફેરીયાઓ પાસેથી મેળવ્યો હોવાનુ સામે આવ્યું છે. ફેરીયાઓએ આ અનાજ…
ગામડામાં રહેતા લોકોની સમસ્યા વહેલી તકે તંત્રને મળી રહે તથા તમામ યોજનાઓની માહિતી આંગળીના ટેરવે મળી રહે તેવા શુભાશ્રય સાથે રાજકોટ જિલ્લા પંચાયતની ‘પ્રજના પ્રશ્ર્નો’ એપ્લીકેશનનું…
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનોને કોરોના પ્રતિરોધક વેકસીન ઝુંબેશમાં કુલ 3,93,836 લોકોને વેકસીન આપી સુરક્ષા કવચ પુરૂ પાડવામાં આવ્યું છે. આમ જોઇએ તો બીજા ડોઝમાં 45 વર્ષથી…
એકવીસમી સદીમાં પણ સૌને આશ્ર્ચર્યમાં ગરકાવ કરે તેવા અનેક અસામાન્ય ગામડાઓ ભારત દેશમાં આવેલા છે. કે જેના વિષે જાણીએ તો અનેક તર્ક-વિતર્ક, પ્રશ્ર્નો થયા વિના રહે…
રાજકોટ જિલ્લામાં કાર્યરત વાસ્મો (વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન) ની કચેરી દ્વારા ખાસ ર્સવે દ્વારા મેળવાયેલી માહિતી અનુસાર કુલ 599 ગામના કુલ 3,10,911 ઘરો પૈકી તા.31/…
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી તરીકે યુવા અધિકારી દેવ ચૌધરીએ ચાર્જ સાંભળ્યો છે. તેઓએ ચાર્જ સંભાળતી વેળાએ ગામડાઓનો વિકાસ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું જણાવ્યું હતું. રાજકોટ…
નરેશ મહેતા: રાજકોટ 2 જૂન પ્રાકૃતિક ખેતીથી સૌરાષ્ટ્રના કૃષિ જગતની તાસીર બદલાઈ રહી છે. સૌરાષ્ટ્રના પ્રગતિશીલ ખેડૂતોના અખતરા અને પ્રાકૃતિક ખેતીના પરિણામો નાના અને સીમાંત ખેડૂતો…
મોરબી : ‘હર ઘર જલ’ એટલે કે નિયમિત અને લાંબા ગાળાના આધારે દરેક ઘરને ખાતરીબદ્ધ નળ દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવાના લક્ષ્યને હાંસલ કરવા માટે ભારત…
અમરેલી જીલ્લામાં ‘તાઉતે’ વાવાઝોડાએ તબાહીના દ્રશ્યો સર્જયા હતા. આર્થિક દ્રષ્ટિએ પણ વ્યાપક નુકશાન થયું છે. સતાવાર રીતે ચારથી અમરેલીના સાવરકુંડલા જાફરાબાદ રાજુલા સહિત આજુબાજુના તમામ વિસ્તારોની…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.