Browsing: yatra

આ પેકેજ દિલ્હીથી ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન મારફતે શરૂ થશે. આમાં તમને દિલ્હીથી ઋષિકેશ જવાનો મોકો મળશે. આ પછી તમને જોશીમઠથી કેદારનાથ, બદ્રીનાથ જવાનો મોકો મળશે.…

ઉત્તરાખંડની ચારધામ યાત્રામાંથી એક ગંગોત્રી ધામ યાત્રાના દ્વાર ખોલવાની તારીખ નવરાત્રીના પહેલા દિવસે જાહેર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અક્ષય તૃતીયાના દિવસથી ગંગોત્રી ધામ…

10મેથી ખુલશે બાબા કેદારનાથના દર્શન ઉત્તરાખંડના ઊંચા શિખરો વચ્ચે આવેલા કેદારનાથ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર: પ્રાચિનકાળથી ઘણી વાર્તાઓમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે: પાંડવોએ પણ…

જૈન નું અતિ પવિત્ર તીર્થધામ પાલીતાણા શેત્રુંજય ગીરીરાજ ગણાય છે જે જૈન ધર્મના ઉપાસકો હારા ધકો માટે આ મહિમા તીર્થ છે તેમજ મંદિરો અને જીનાલયની નગરી…

બદ્રીનાથ ન્યૂઝ બદ્રીનાથ ધામના દરવાજા 18 નવેમ્બરથી શિયાળા માટે બંધ, આ વર્ષે 16 લાખ 36 હજારથી વધુ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામના દર્શન કર્યા હતા . ઉત્તરાખંડમાં ચાર…

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જુદા જુદા બે શહેરોમાં ધાર્મિક યાત્રા ઉપર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે જેમાં આજ રોજ સવારે નર્મદામાં રાજપીપળા ગામે નીકળેલી…

સ્વચ્છતા  પખવાડિયા 2023 હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કચરાના વ્યવસ્થાપન અંગે જાગૃતિ લાવવા માટે એક નવીન યાત્રા શરૂ કરવામાં આવી. સ્વચ્છતા અને કચરાના વ્યવસ્થાપન અંગે…

ભારત જોડો યાત્રા 2.0 ગુજરાતથી શરૂ થઈ મેઘાલયમાં પૂર્ણ થશે : તારીખો અને રૂટની હજુ જાહેરાત બાકી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 2.0ની તૈયારીઓ…

વિકલાંગજન અને દિવ્યાંગજન શબ્દો સામાન્ય રીતે સરખા અર્થમાં આપણે વાપરીએ છીએ. બન્નેનો અર્થ એ થાય કે જે વ્યકિતમાં શારીરિક અથવા માનસિક ખોડખાંપણ હોય તે વિકલાંગ અથવા…

આમ તો અધિકમાસને અશુભ માનવામાં આવે છે, એટલે અધિક માસમાં કોઈ શુભ કાર્ય નથી થતા. ગુજરાતી પંચાંગ પ્રમાણે હજુ શ્રાવણ માસને શરુ થવાને વાર છે પરંતુ…