Abtak Media Google News

પાકોના વાવેતર માટે પિયતની ખાસ જરૂર હોય જેના માટે વીજળી અનિવાર્ય

Whatsapp Image 2023 08 30 At 3.02.41 Pm

ગીર સોમનાથ,

સરકારે ખેડૂતોને 10 કલાક વીજળી આપવા જાહેરાત કરી છે. તા બાબત આવકારવા લાયક છે પરંતુ  તેવા સમયે જેમાં ગીર સોમનાથ જિલ્લાને બાકાત રાખેલ છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ 10 કલાક વીજળી આપવાની માંગ તાલાલા ગીરના ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા કરવામાં આવી છે.

ગીર સોમનાથ જીલ્લામાં પણ ખુબજ પ્રમાણમા મગફળી સોયાબીન કપાસ એવા પાકો નું વાવેતર હોય અત્યારે વરસાદ લંબાતા પિયતની ખાસ જરૂર હોય જેથી કરીને ખેડૂતોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી ગીર સોમનાથ જીલ્લામાં પણ ૧૦ કલાક વીજળી આપવામાં આવે.

અતુલ કોટેચા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.