Abtak Media Google News

ચિતલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ  અને વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા  બીપીનભાઈ દેસાણી જસદણ વાળા ના સહયોગ થી ૫૧ મો નેત્રયજ્ઞ યોજાયો જેનું ઉદ્ઘાટન રાઘવીરસિંહ સરવૈયા  ના હસ્તે કરવામાં આવેલ આ તકે સુરેશભાઈ પાથર વગેરે હાજર રહેલ, કાર્યક્રમ ને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ ઇતેશભાઈ મહેતા ના અડપણ નીચે વજુભાઇ સેજપાલ, બીપીનભાઈ દવે, ધીરુભાઈ મજેઠીયા,ઘનસ્યમભાઈ નાડોદા,છગનભાઈપટેલ,વગેરે જાહમત ઉઠાવેલ કાર્યક્રમ નું સંચાલન ઇતેશભાઈ મહેતા  કરેલ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.