Abtak Media Google News

લાલપુર પંથકમાં ખનીજ ચોરીની ફરિયાદોને પગલે મામલતદાર તંત્ર એક્શનમાં, વિવિધ સ્થળોએ તપાસ

 

Advertisement

અબતક, રાજકોટ : લાલપુર તાલુકામાં ખનીજ ચોરીની વ્યાપક રજૂઆતો તથા ફરિયાદને પગલે મામલતદારની ટિમ દ્વારા સ્થળ તપાસ તથા ડોક્યુમેન્ટ ચકાસણીની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

Whatsapp Image 2024 05 09 At 7.38.10 Pm 1

પ્રાપ્ત વિગતો અનુસાર લાલપુર પંથકમાં ખનીજ ચોરી અંગે મળેલી રજૂઆતોને ધ્યાને લઈને મામલતદાર કેતન ચાવડા, નાયબ મામલતદાર નિલેશ બાવરીયા, હિતેશ પરમાર, ડી. એન. ઝાલા સહિતની ટિમ દ્વારા વિવિધ વિસ્તારમાં સ્થળ તપાસ તથા લીઝ, રોયલ્ટી વિગેરે ડોક્યુમેન્ટ ચકાસણી કરવાનું સઘન ઓપરેશન હાથ ધરાયું હતું.

Whatsapp Image 2024 05 09 At 7.38.10 Pm

ખનીજ ચોરીની વ્યાપક ફરિયાદોને પગલે આગામી દિવસોમાં તંત્ર દ્વારા હજુ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શકયતા સેવાઈ રહી છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.