Abtak Media Google News

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ ડીજી પી પી.પી. પાંડેને રાહત મળી  છે. તેઓ હવે આ કેસમાંથી મુક્ત થઈ ગયા છે. પી.પી. પાંડેએ પાંડેએ કેસમાંથી મુક્ત થવા માટે અરજી કરી હતી. તેમણે કરેલી ડિસ્ચાર્જ અરજી સીબીઆઈ કોર્ટે મંજુર કરી હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.