રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન ચાલી રહેલ છે. તેમજ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે વધુને વધુ જાગૃતતા આવે તે સંદર્ભ જેના અનુસંધાને આજ રાજકોટ મહાનગરપાલિકા સંચાલીત શ્રોફ રોડ પર આવેલ દતોપંત ઠેંગડી લાઇબ્રેરી ખાતે કચરો રસ્તા પર ફેંકવામાં ન આવે એ માટે લોકોની જાગૃતતા માટે પોકેટ કચરાની બેગ વિનામુલ્યે આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ કાર્યક્રમ પૂર્વ ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ અને બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયાના વરદ હસ્તે શુભારંભ કરાયેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા દતોપંત ઠેંગડી પુસ્તકાલયના લાઈબ્રેરીયન એન. એમ. આરદેસણા તથા તેના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો