Abtak Media Google News

ઉનાના પોસ્ટ ઓફિસ ચોકમાં  જમ્મુ-કાશ્મીરના પુલાવા ૪૦થી વધારે સૈનિકો શહીદ થયા  એના અનુસંધાને આજરોજ ઊના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા  ભાવભીની  શ્રદ્ધાંજલિ આપી બંધ પાડ્યુ હતું.

Advertisement

ઉનામાં આવેલ  પોસ્ટ ઓફિસચોકમાં આજરોજ વેપારીઓ દ્વાર બંધ પાડી ને તમામ વેપારીઓ દ્વારા  જમ્મુ કાશ્મીરના પુલવામાં ચાલીસથી વધારે સૈનિકો શહીદ થયા  તે જવાનોને આજરોજ  તમામ દુકાનદારો  એકત્રિત થઈને કેન્ડલ માર્ચ અને  ફૂલો કી થી   શહીદ થયા જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી પાકિસ્તાનને  જડબાતોડ જવાબ આપો જોઇ અને આપણા સૈનિકો શહીદ થયા છે તેનો પૂરેપૂરો બદલો લેવો જોઈએ તેવા વક્તવ્ય આપણા  શહીદ થયેલા જવાનો  માટે પ્રસ્તુત કર્યા  તે માટે આપણે તેમના પરિવારોને પણ કરીએ  તેઓ વક્તવ્ય કરવામાં આવ્યો હતો અને  ઉનાના વેપારીઓ પણ સહભાગી બન્યા હતા તમામ લોકોએ શહીદોને નાની મોટી રકમનું  અર્પણ કર્યો તો ઉના નગરપાલિકાના પ્રમુખ કાળુભાઇ રાઠોડ ઉનનગરપાલિકાના  ઉપ્રમુખ ચંદ્રેશભાઇ જોષી એક મુસ્લિમ  ના પ્રમુખ ઈકબાલભાઈ ભિસ્તી  સ્વામિનારાયણના ગુરુ મુકતાનંદ બાપુ  અજમેર લોજ  હાજી સાપ હાજર રહી અને તમામ સમાજના લોકોએ  ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.