Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલીકાના નવનિયુકત મેયર તરીકે પસંદગી પામેલા બિનાબેન આચાર્ય તથા ડે. મેયર અશ્વીનભાઈ મોલીયા, તેમજ સ્થાઈ સમિતિ ચેરમેન તરીકે પસંદગી થયેલ ઉદયભાઈ કાનગડ તેમજ દલસુખભાઈ જાગાણી, અને અજયભાઈ પરમારનું બોલબાલા ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશ ઉપાધ્યાય તથા પ્રફુલ્લભાઈ દાવડા તેમજ બોલબાલા ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશ ઉપાધ્યાય તથા પ્રફુલ્લભાઈ દાવડા તેમજ બોલબાલા ટ્રસ્ટના કાર્યકરો તરફથી તેઓને શ્રી યંત્ર આપી સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી.

Advertisement

આ પ્રસંગે મેયરના અંગત સચિવ કનુભાઈ હીંડોચા તથા ડે. મેયરના અંગત સચિવ હસમુખભાઈ વ્યાસ, રાણપરાભાઈ તેમજ સેક્રેટરી ‚પારેલીયાભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.