Abtak Media Google News

બીએસએનલએલ દ્વારા ૧૫ ઓગષ્ટથી દેશભરમાં ફ્રીમોબઈલ રોમિંગની જાહેરાત કરવામાં આવી છે.ઓલ ઇન્ડિયા રોમિંગ ફ્રી કરવાની જોરશોરથી શરૂ થઈ ગઈ.

દેશમાં ગમે ત્યારે વાત કરો કોઈ રોમિંગ ચાર્જ નહિ લાગે અને આઉટ ગોઇંગ પણ ફ્રી રોમિંગ કરાયું છે.

રોમિંગ ચાર્જ ભરવો ન પડે અને બીએસએનએલએ મોબઈલ ગ્રાહકોને આમાંથી છુટકારો આપવવા માટે રોમિંગ ફ્રી કરવાનું એલાન કર્યું છે.

હવે મોબાઈલ ગ્રાહકો કોઈપણ પ્રદેશોમાં જઈને મનફાવે તે રીતે કોલ ઉપાડીશકાશે.તેમની પાસેથી રોમિંગ ચાર્જ નહિ લેવાય.અને ગ્રાહકોને રોમિંગ માંથી છુટકારો મળીજશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.