જામજોધપૂર તાલુકાનાં શેઠ વદળા ગામમાં પોલિસ સ્ટેશન નજીક એક મેટાડોર ની તલાશી લેતા અંદર દોરડાથી ખીચોખીચ બાંધીને રાખવામા આવેલા 6 પશુઓ મળી આવ્યા હતા. આથી કતલના ઇરાદે પશુઓની હેરફેરી કરવા જતા બે વ્યક્તિઓનો અંદર કર્યા આ ઉપરાંત 2.12 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો. તેમજ પરમિટ કે આધાર વગર પશુઓને કતલના ઇરાદે લઈજતા ઇકબાલ સીદીક ભાઈ લાખાણી ( રે.ધોરાજી ) અને મુસાભાઈ ઇસ્માઇલ ભાઈ ચૌહાણ ( રે.બાહરપુર, ધોરાજી ) ને પકડી ને અધિનિયમોની જુદી જુદી કલમ અનુસાર કાર્યવાહી હાથધરી તેમજ મુક્ત કરવેલા તમામ છ પશુઓ ને પાંજરાપોળ માં સોપવામાં આવયા.
Trending
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ