ભરવાડ સમાજ આયોજીત શૈક્ષણીક રેલી દરમ્યાન ભરવાડ સમાજનાં આગેવાન ખીમભાઈ ભરવાડે ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મહંત રામબાપુ અમારા બાવન ઠાકરના મહંતોએ અમારા સમાજ માટે જે અત્યારના શિક્ષણ માટે રથનું આયોજન કરેલ છે. આખા ગુજરાતમાં આ રથ ફરી રહ્યો છે. અમારા સમાજે રથની જાગૃતિ માટે આ એક આહ્વાન કર્યું છે. સમાજે સ્વૈચ્છીક સ્કુટર રેલીનું આયોજન કર્યું છે અને બહેનો કહ્યું કે અમે શિક્ષણમાં હવે જાગૃત થવામાં માંગીએ છીએ તો અમારા મહંતની જે ઈચ્છા હતી તે અમે રાજકોટે પૂરી કરી બતાવી છે.
Trending
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
- ઇ વોટિંગ હવે સમયની માંગ!