Abtak Media Google News

Table of Contents

સંતરામપુરમાં મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કેબિનેટ મંત્રીના હસ્તે કરાયું
Screenshot 19 2
મહીસાગરના સંતરામપુરમાં  પ્રતાપ પૂરા ચોક ખાતે મહારાણા પ્રતાપની               પ્રતિમાનું અનાવરણ કરાયું હતું . સંતરામપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ડૉ કુબેર ડિંડોરનાં હસ્તે પ્રતિમાનુ અનાવરણ કરવામાં આવ્યુ. સંતરામપુરના મહારાજા તેમજ દેવગઢ બારીયા મહારાજા સહિત ગોધરા વિધાન સભાના ધારાસભ્ય  પણ ઉપસ્થિત રહ્યા.

 

Screenshot 20 1

                     મહારાણા પ્રતાપની પ્રતિમાના અનાવરણ સમયે મહાકાલ સેનાનાં અધ્યક્ષ સહિત જીલ્લા રાજપૂત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.વાજતે ગાજતે પ્રતાપ પુરા ચોક ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમાંનું અનાવરણ કરાયું હતુ .

 

અમિન કોઠારી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.