આજે સવારથી અનરાધાર વરસાદ શરુ થઈ ગયો હતો.છેલ્લા ત્રણ ચાર દિવસથી સતત વારસદા ચાલુ છે.હજુ નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે.આજે અનરાધાર વરસીરહેલાં વરસાદના કારણે સાબરમતીના આગળના વિસ્તારોમાં પુરનું જોખમ છે.વિવેકાનંદનગરની વર્ષો જૂની આ સમસ્યાનો તંત્ર દ્વારા કોઈ ઉકેલ આવે તેવી માંગ કરીરહ્યા છે.રાજસ્થાનનાં દક્ષિણ ભાગમાં સર્જાયેલું લો પ્રેશર અને અપરએર સાઈક્લોનીક સરક્યુલેશન આગળ વધીને મધ્ય રાજસ્થાનમાં સ્થિર થયું છે.તેમજ આની અસર ગુજરાતમાં પણ થશે.આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
Trending
- સુપ્રીમ કોર્ટે 14 વર્ષની બાળકીના ગર્ભપાતના આદેશને બદલ્યો, આ છે મુખ્ય કારણ
- દ્વારકા :કોરીડોર આસપાસની જમીનો સંપાદન થવાના મુદે લોકોમાં ભારે ‘અસમંજસ’
- મુંબઈમાં કાલે જૈન મુની ડો.અજીતચંદ્ર સાગરજી મ.સા.ના સહસ્ત્રાવધાનનો સર્જાશે ઈતીહાસ
- જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવક વધતા ભાવમાં ઘટાડો
- નરસિંહ મહેતા યુનિ.માં બી.એડ સેમ-4નું પેપર 35ના બદલે 70 માર્કનું અપાતા વિધાર્થીઓમાં રોષ
- માતા-પિતા આ 4 કામ કરશે તો બાળક પુસ્તકોના પ્રેમમાં પડી જશે
- સુરત : આંતર રાજ્ય નેલ્લોર ગેંગનો સાગરીત ઝડપાયો
- અમદાવાદમાં સાબરમતીમાં કૂદી પરિવારનો સામુહિક આત્મહત્યાનો પ્રયાસ