જસદણ વિંછીયા પંથકના એકપણ જળાશયોમાં તંત્ર દ્વારા ચોકીદારની વ્યવસ્થા ન હોવાને કારણે જળાશયો નજીક રહેતી લોકો ભગવાન ભરોસે હોય એવો ઘાટ ઘડાયો છે. જસદણ, વિંછીયા પંથકના બાખલવડ રેવાણીયા, રાજાવડલા, પાટીયાળી ગામ સહિતના કુલ મળી ૧૯ જળાશયો આજે ભરચોમાસે ખાલીખમ પડયા છે. હાલ ચોમાસુ ચાલી રહ્યું છે. કયાં જળાશયની કેવી સ્થિતિ છે. તેની તંત્રને પણ જાણ નથી આવી સ્થિતિમાં કોઈ જાનહાની થાય તેપહેલા તંત્ર દરેક જળાશયો પર ચોકીદારોની વ્યવસ્થા ગોઠવે એવી માંગણી ઉઠવા પામી છે.
Trending
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
- ઇ વોટિંગ હવે સમયની માંગ!