શ્રાવણ વદ આઠમે કૃષ્ણ જન્મોત્સવ મનાવવા માટે રાજકોટવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. શેરીઓ અને ચોકમાં નંદોત્સવ માટે સમીયાણા તૈયાર કરાયા છે. વૈષ્ણવ મંદિરોમાં મધરાત્રે કૃષ્ણ જન્મદિવસ મનાવવામાં આવનાર છે. ‘જય કનૈયા લાલ કી, હાથી-ઘોડા, પાલખી’ના સૂત્રો સાથે શહેરની શેરી-ગલીઓ ગુંજી ઉઠશે. શ્રીકૃષ્ણના જન્મદિને મંદિરોમાં પંચાજીરીનો પ્રસાદ વહેંચાશે. બાળકોને શ્રીકૃષ્ણના પહેરવેશમાં સજાવાશે, ઝુલા ઝુલાવાશે, દહીં ભરેલી મટકી ફોડાશે અનેક રીતે કૃષ્ણ જન્મોત્સવને ઉજવવામાં આવશે.
Trending
- ટ્રાફિકથી ધમધમતા સર્કલો પરના હોર્ડિંગ્સની મજબૂતી ખૂદ કોર્પોરેશન ચકાસશે
- જીવન જીવવાની જડીબુટ્ટી સમા ભગવદ્ ગીતાના ક્યાં છે 5 મહત્ત્વના શ્ર્લોક
- ઉનાળુ વેકેશનના ચાર રવિવાર રેસકોર્સમાં જામશે fun street નો જલશો
- નવી પેઢીની સંગાથે સોનાના ઘરેણા બનાવવાની પરંપરાગત કારીગીરીને કરાશે ઉજાગર
- ચકચારી રવની ડબલ મર્ડર કેસના તમામ આરોપીઓની ધરપકડ
- ભારત ચંદ્ર ઉપર પહોંચી ગયું અને પાકિસ્તાનમાં બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે
- સોડા એશનું ઉત્પાદન કરતા ટાટા કેમિકલ અને જીએચસીએલની માઠી
- રાજ્યભરની આરટીઓ કચેરીમાં બે દિવસ ડ્રાયવિંગ લાયસન્સ સંબંધિત કામગીરી બંધ