આજથી ૮૫ વર્ષ પહેલા એર ઈન્ડિયાની સ્થાપના કરનાર ટાટા નિયંત્રણ છોડી દેવું પડ્યું હતું. ૧૯૫૩માં સરકારે પાછલા બારણેથી કંપનીનું રાષ્ટ્રીયકણ કરી નાખ્યું હતું. જોકે હવે ૬૪ વર્ષ બાદ ટાટા જુથ ફરીથી એર ઈન્ડિયાને હસ્તગત કરવા માંગે છે.સરકાર પણ ખોટ ખાટી એર ઈન્ડિયાથી પીછો છોડાવવા માટે તત્પર છે. ૧૯૩૨માં ટાટા સંસ દ્વારા ટાટા એર લાઇન્સની સ્થાપના કરવામાં આવી હતી. તે સમયે બોમ્બે થી કરાચીની ફ્લાઈટના પાઇલોટ ખુદ જે આર ડી ટાટા હતા.તેઓ દેશના સૌ પ્રથમ ક્વોલિફાઇડ પાઇલોટ હોવાનું કહેવાય છે.
Trending
- સુરત : કુખ્યાત સજ્જુ કોઠારી પર ED બાદ ITની તવાઈ
- MDH અને Everest પર સિંગાપોર અને હોંગકોંગ પછી આ દેશમાં પણ સંકટ
- Samsung પોતાના અગામી અનપેક્ડ ઇવેન્ટમાં નવો Galaxy Z Fold અને Galaxy Z Flip 6 કરશે લોન્ચ…
- જામનગર :કાર અને બાઈકના અકસ્માતમાં દંપત્તિનું મોત
- ઉનાળામાં શરદી અને ઉધરસ કેમ થાય છે?
- શ્રુતિ હાસન સાથેના બ્રેકઅપના સમાચાર પર શાંતનુ હજારિકાએ કહ્યું આવુ
- ભારતીય કોસ્ટ ગાર્ડે નાર્કોટીક્સ સાથે પાક બોટને પકડી પાડી
- સવારે નાસ્તો બનાવવામાં મોડું થઇ જાય છે તો 10 મિનિટમાં ઇન્સ્ટન્ટ સ્પોન્જી ઇડલી બનાવો