Abtak Media Google News

કોળી સમાજનાં ૨૦૦૦ યુવાનો વડાપ્રધાનનું ચુનારાવાડ ચોકમાં સ્વાગત કરશે: વિજળીયા ગામની મંડળી પરંપરાગત વેશભૂષામાં હાજર રહેશે

વડાપ્રધાન મોદીનું રાજકોટમાં સ્વાગત કરવા તળપદા કોળી પટેલ સમાજમાં અનેરો થનથનાટ જોવા મળી રહ્યો છે. આવતીકાલે કોળી સમાજના ૨૦૦૦ યુવાનો અમુલ ચોકડીથી ચુનારાવાડ ચોકમાં ઉમટી પડશે. આ તકે વિજળીયા ગામની કોળી સમાજની મંડળી પરંપરાગત વેશભૂષામાં હાજર રહેશે. આ કાર્યક્રમની વિગતો આપવા ચેરમેન દેવુબેન જાદવ, ભીખુભાઇ ડાભી, પાંચાભાઇ વજકાણી, સોમાભાઇ ભાલીયા, રમેશભાઇ પરમાર, જીતુભાઇ જાપડીયા, પ્રેમજીભાઇ મકવાણા, વિનોદ કુમરખાણીયા, સુરેશભાઇ ધરજીયા, છગનભાઇ મકવાણા, દિનેશભાઇ સરવૈયા, બી.ડી. તલસાણીયા, લાલજીભાઇ રંગપરા, ભુપતભાઇ જેસાણી, રણછોડભાઇ તલસાણીયા, ભરતભાઇ ચુડાસમા, જાદવભાઇ સરવૈયા, ધનજીભાઇ રાજપરા, ગોવિંદભાઇ સોરાણી, સુરેશભાઇ ધોડકીયા, ભરતભાઇ સોરાણી, વલ્લભભમાઇ પરમાર, વિનુભાઇ સરવૈયા, ભગવાનજીભાઇ સરવૈયા, પ્રેમજીભાઇ ડાભી, કાનાભાઇ શીયાળ, ભરતભાઇ ગોવાણી, રાજુભાઇ જીંજરીયા, ધીરુભાઇ રાઠોડ, જેરામભાઇ જાદવ, ધનજીભાઇ  મકવાણા, ગોબરભાઇ બાવળીયા ખોડાભાઇ સોરાણી, સહીતના અબતકની શુભેચ્છા મુકાલાતે આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.