Abtak Media Google News
વીરપુરમાં આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા યોજાયેલા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં શહીદોને અપાય શ્રધાંજલિ.
સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામધામમાં આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા યોજાયેલા આઠમા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં શહીદોને અપાઈ શ્રધાંજલિ.
વીરપુરના કોઠારી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આઠમા સર્વ જ્ઞાતિ સમૂહલગ્નમાં 96 નવ દંપતિઓ પ્રભુતામાં પગલાં પાડે એ પહેલાં સમૂહલગ્નના મંડપમાં રાષ્ટ્રગીત ગાઈને વીર શીહીદોને 96 નવ દંપતીઓ તેમજ આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ તથા ટ્રસ્ટીઓ,સમૂહલગ્નમાં આવેલા મહેમાનો દ્વારા અપાઈ શ્રધાંજલિ.
Screenshot 2019 02 17 16 27 56 03
મહેમાનોએ શહીદોને શ્રધાંજલિ આપી “વીર શહીદો અમર રહો” પાકિસ્તાન મુરદાબાદના લગાવ્યા નારા…
પુલવામાં થયેલ આતંકી હુમલાને લઇ દેશભરમાં રોષ યથાવત છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામધામમાં પણ વીર શીહીદોને ઠેર ઠેર આપવામાં આવી રહી છે શ્રધ્ધાંજલી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.