ગુજરાતનાં પ્રવાસે આવેલા કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની રાજકોટનાં અતિથિ બન્યા હતા આ દરમ્યાન તેઓએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે બે દિવસનાં પ્રવાસ દરમિયાન ચાર જિલ્લાઓમાં જઈને જનતાને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. જનતાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જે સ્નેહ અને આશિર્વાદ આપ્યા છે. તે બદલ હું સર્વેનો આભાર વ્યકત કરૂ છું
Trending
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો
- સ્માર્ટફોનની દુનિયામાં ભારત ચીનને પાછળ છોડી દેશે