Abtak Media Google News

સીએમ યોગી આદિત્યનાથ આગરાના ફતેહબાદમાં ધૂળના તોફાનથી પ્રભાવિત લોકોને ચેકનું વિતરણ કર્યું.

Cm Yogi
cm yogi

મુખ્યમંત્રી કહે છે કે, “અસરથી રાહત આપવામાં આવી છે. જે લોકો ભૂતપૂર્વ મૃત્યુ પામ્યા હતા તેમના પરિવારજનોને રૂ ૪-૪ લાખ ના ચેક વિતરણ થશે અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં મફત સારવાર આપવામાં આવી રહી છે”

Cm Yogi
cm yogi

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ વિસ્તારનું હવાઈ નિરક્ષણ કર્યું હતું અને પ્રભાવિત એરિયાને હેલીકોપ્ટરથી નિરીક્ષણ કર્યું અને રાજ્યને વધુને વધુ રાહત કાર્ય લોકો સુધી પહોચાડવા ઓફિસરોને નિર્દેશ આપ્યા હતા.


(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.