Abtak Media Google News

પૂ. શ્રીશ્રી રવિશંકરજી પ્રેરિત આર્ટ ઓફ લીવીંગ નો મેગા હેપીનેસ પ્રોગ્રામનું આયોજન તા. ૧૦-૫ થી ૧૩-૫ સુધી સવારે ૬ થી ૯ તથા બપોરે ૩.૩૦ થી ૬.૩૦ તથા સાંજે ૬.૩૦ થી ૯.૩૦ વાગ્યા સુધી વિવેકાનંદ હોલ, સ્વસ્તીક સોસાયટી મેઇન રોડ, આમ્રપાલી એરપોર્ટ ફાટક વચ્ચે રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે.

Advertisement

આ છ દિવસીય કોર્ષ નાડીતંત્રને શુઘ્ધ કરી મને અને શરીરને તણાવમાંથી મુકત કરી સ્વસ્થ અને પ્રસન્ન બનાવે છે.

કોઇપણ ધર્મ, જાતિ કે દેશની ર૧ વર્ષ ઉપરની વ્યકિત આ કોર્ષ કરી શકે છે. આ કોર્ષમાં સરળ ઘ્યાન, પ્રાણાયામ, યોગાસન અને જ્ઞાન ચર્ચાઓ આવે છે. તેમજ એ પ્રમાણિક કરેલ શ્ર્વાસોશ્ર્વાસની સુદર્શન ક્રિયા આ કોર્ષનું હાર્દ છે.

આ કોર્ષ કરવાથી યુવાનો જેવા તરવરાટ, સ્ફુતિ ઉત્સાહ, યાદશકિત, આત્મવિશ્ર્વાસ, પ્રસન્નતા, આનંદ, શાંતિ, પ્રેમ, એકાગ્રતામાં વધારો થાય છે. અને ક્રોધ, ચિંતા, નિરાશા ભય દુ:ખ જેવી નકારાત્મક લાગણીઓ દુર થાય છે. લાભ લેવા સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવે છે.

વધુ માહીતી તથા રજીસ્ટ્રેશન માટે મો. નં. ૯૦૩૩૮ ૧૧૮૦૪ ઉ૫ર સંપર્ક કરવા જણાવાયું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.