Abtak Media Google News

આગરામાં બુધવાર સાંજે આવેલ તોફાન અને વરસાદે ભારે તબાહી મચાવી છે. 132 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે આવેલ તોફાન થી ૪૦ થી ૫૦ લોકોના જાન ગયા છે જયારે આજે રાજ્યના મહેસૂલ અને રાહત કમિશ્નરનું કહેવું છે કે ” આજે ઉત્તરપ્રદેશમાં ધૂળના તોફાન પછી 40 થી 50 લોકોના મોત થયા છે. આગરા સૌથી અસરગ્રસ્ત જિલ્લા છે. રાહત 24 કલાકની અંદર અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત કાર્ય કરવામાં આવશે. ”

Storm 1525323452
storm

લગભગ 90 મિનિટ સુધી આધી ચાલુ રહી, વરસાદ અને કરા પડયા હતા જેથી સેકડો વૃક્ષો અને હોર્ડિંગ ધરાસાઈ થઈ ગયા હતા

Storm
storm

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.