જેઠ સુદ પુનમ વડ સાવિત્રી પુનમ તરીકે ઓળખાય છે.હિન્દુ ધર્મમાં મહિલાઓ આ દિવસે વટસાવિત્રીનું વ્રત કરે છે. સતિ સાવિત્રીએ પોતાના પતિને યમરાજાની પકડમાંથી છોડાવ્યા એ કથા પ્રચલિત છે.હિન્દુ સમાજમાં વટસાવિત્રી વ્રતનું અનેરૂ મહત્વ છે. સૌભાગ્યવતી મહિલાઓ પોતાના અખંડ સૌભાગ્યની કામના માટે વડલાની પ્રદક્ષિણા કરી પોતાના ભરથારના દિર્ધ આયુષ્યની પ્રાર્થના કરે છે.સવારથી સાંજ સુધી ઉપવાસ રાખે છે.રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મહિલાઓએ ઠેર ઠેર વડનું પુજન કર્યું હતુ.
Trending
- સફળ લગ્નજીવન માટે પતિ-પત્ની વચ્ચે ઉંમરનું કેટલું અંતર હોવું જોઈએ?
- હવે નેપાળ તેની 100 રૂપિયાની નોટ પર ભારતના આ પ્રદેશનો નક્શો છાપશે
- નવા ફોજદારી કાયદાના અમલ પહેલા જ સુપ્રીમ કોર્ટે સવાલો ઉઠાવ્યા
- આગામી સપ્તાહે ખુલશે 3 IPO …..રોકાણકારો થશે માલામાલ
- ઘરેલુ હિંસામાં કલમ 498નો ઉપયોગ બંધ કરવાનો સમય પાકી ગયો : સુપ્રીમ
- લ્યો બોલ હવે આ કારણથી ઓડિશાની પુરી સીટ પરથી કોંગ્રેસના ઉમેદવારે મેદાન છોડ્યું
- ઇફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડીયા અને બિપીન પટેલ વચ્ચે ટક્કર
- વાંકાનેર:પુત્રીના અપહરણની આશંકાએ બે યુવકોનું અપહરણ કરી માર માર્યો